Breaking News
0

સ્વ.નારસિંહભાઈ પઢીયારની તૃતિય પૂણ્યતિથિ નિમિતે નિઃશુલ્ક આયુર્વેદ સારવાર અને નિદાન કેમ્પ યોજાયો

જૂનાગઢનાં પીઢ અગ્રણી સ્વ.શ્રી નારસિંહભાઈ પઢીયારની તૃતિય પૂણ્યતિથિ નિમિતે આયુર્વેદ શાખા જીલ્લા પંચાયત જૂનાગઢનાં માર્ગદર્શન હેઠળ આયુર્વેદ પધ્ધતિથી નિદાન અને સારવાર કેમ્પ તથા કોરોના થયા પછી થતી તકલીફોનાં નિદાન અને…

Breaking News
0

સાળંગપુર : કષ્ટભંજનદેવનાં દર્શન કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ

શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનાં દર્શને ગુજરાત રાજયનાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પધાર્યા હતા. આ તકે પ.પૂ.કોઠારી વિવેકસાગરદાસજી તથા શાસ્ત્રી સ્વામિ હરીપ્રકાશદાસજીએ તેમને આર્શિવાદ પાઠવ્યા હતા. #saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar…

Breaking News
0

આપનાં નેતા ઈસુદાન ગઢવીએ દ્વારકાધીશનાં દર્શન કર્યા

આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવી સહિતના નેતાઓ આજે દ્વારકાધીશના દર્શન કરવા માટે આવ્યા હતા. ત્યારે આજે વહેલી સવારથી દ્વારકામાં સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાનો અને સમસ્ત ૮૪ બ્રાહ્મણનાં આગેવાનો દ્વારકાનાં…

Breaking News
0

ભકત દ્વારા દ્વારકાધીશજીને સોનાની અલ્કાવલી અર્પણ

યાત્રાધામ દ્વારકામાં ૨ જુલાઈ ૨૦૨૧ના પવિત્ર દિવસે શ્રી દ્વારકાધીશજીના પરમ ભક્ત  દ્વારા શ્રીજીને અંદાજે ૩૦ ગ્રામ સોનાની અલ્કાવલી અર્પણ કરવામાં આવી હતી. #saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography…

Breaking News
0

વિસાવદર તાલુકાનાં  લેરિયા ગામે આપની જનસંવેદના યાત્રા ઉપર ભાજપનાં કાર્યકરોએ હુમલો કર્યાનો આક્ષેપ

આમ આદમી પાર્ટીની જનસંવેદના યાત્રા દરમ્યાન જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના લેરિયા ગામમાં આપના કાર્યકરો ઉપર હુમલો થવાની ઘટના સામે આવી હતી. ગઈકાલે આમ આદમી પાર્ટીની જન સંવેદના યાત્રા ઉપર વિસાવદરના…

Breaking News
0

વાહનચોરીના કેસમાં છેલ્લા ૧ વર્ષથી ફરાર આરોપીને પકડી પાડતી જૂનાગઢ પેરોલ ફર્લોસ્કોડ

જૂનાગઢ પોલીસ અધિક્ષક રવીતેજા વાસમ શેટ્ટીની સુચના તથા માર્ગદર્શન હેઠળ તેમજ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુ પેરોલ જંપ આરોપી તથા વચગાળાના જામીન ઉપરના ફરાર આરોપીઓને ડ્રાઈવ દરમ્યાન…

Breaking News
0

સોમનાથ મહાદેવ મંદિરનાં ગગનચુંબી શિખરે યાંત્રીક સિસ્ટમથી ભાવિકો સ્વહસ્તે ધ્વજારોહણ કરી શકશે

વિશ્વ પ્રસિધ્ધ અને ભારતના બાર જયોર્તિલીંગ પૈકીના પ્રથમ અને ધુધવતા સમુદ્ર તટે આવેલ ભગવાન સોમનાથ મહાદેવ મંદિરના ૧પ૧ ફુટ ઉંચા ગગનચુંબી શિખરે ભાવિકો સ્વહસ્તે ધ્વજા રોહણ કરી શકશે તેવી સિસ્ટમ…

Breaking News
0

ભગવદ્‌ કથા એ વિચારોના વાયરસ ઉપરની વેકિસન છે : પૂ. મોરારીબાપુ

ભગવતી ગંગાના તટ ઉપર વહેતી કથા ધારાના પાંચમા દિવસ ઉપર એક પ્રશ્ન હતો દયા અને કૃપા વચ્ચે શું અંતર છે ? દયા કારણ શોધે છે, કૃપા અકારણ ઉતરે છે. સ્કૂલ…

Breaking News
0

વિસાવદર નગરપાલિકાનાં બે કર્મીઓને વિદાયમાન અપાયું

વિસાવદર નગરપાલિકામાં ફરજ બજાવતા અરૂણભાઈ ભટ્ટ( રાજુભાઈ) તથા રતીભાઈ રૂદાતલાનો ગઈકાલે નગરપાલિકા હોલમાં સાંજે ૪ વાગ્યે વિદાય સમારંભ યોજાયો હતો.  જેમાં નગરપાલિકાના પ્રમુખ કૌશિકભાઈ વાઘેલા, ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ ડોબરીયા, નગરપાલિકાના ચૂંટાયેલા…

Breaking News
0

ઉના :  આપ દ્વારા જનસંવેદના કાર્યક્રમ યોજાયો

ઉના, ગીરગઢડા તાલુકામાં આમ આદમી પાર્ટી આયોજિત કોરોનાથી મૃત્યુ પામેલ પરિવારોના ગામોમાં જન સંવેદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે દિલ્હીથી ગુલાબ સિંહ યાદવ, પાર્ટી અધ્યક્ષ ગોપાલભાઈ ઇટાલિયા, પાર્ટી…

1 642 643 644 645 646 1,350