સ્વ.નારસિંહભાઈ પઢીયારની તૃતિય પૂણ્યતિથિ નિમિતે નિઃશુલ્ક આયુર્વેદ સારવાર અને નિદાન કેમ્પ યોજાયો
જૂનાગઢનાં પીઢ અગ્રણી સ્વ.શ્રી નારસિંહભાઈ પઢીયારની તૃતિય પૂણ્યતિથિ નિમિતે આયુર્વેદ શાખા જીલ્લા પંચાયત જૂનાગઢનાં માર્ગદર્શન હેઠળ આયુર્વેદ પધ્ધતિથી નિદાન અને સારવાર કેમ્પ તથા કોરોના થયા પછી થતી તકલીફોનાં નિદાન અને…