વેરાવળ-રાજકોટ વચ્ચે તા.૧૨ એપ્રીલથી અનરિઝવર્ડ સ્પેશ્યલ ટ્રેન પાટા ઉપર દોડતી થશે
કોરોના કાળમાં એક વર્ષથી વધુ સમયથી બંધ એવી સૌરાષ્ટ્રની જનતા માટે મુસાફરીનો એક કાયમી માઘ્યમ બની ગયેલ વેરાવળ-રાજકોટ વચ્ચે અનરીઝર્વ્ડુ ટ્રેન તા.૧૨ એપ્રીલથી શરૂ કરવાનો ર્નિણય રેલ વિભાગ કરેલ હોવાની…