દેશનાં ૬પ લાખ ઈપીએફ આધારિત પેન્શનરોને નજીવું પેન્શન અપાતું હોવાનાં મુદ્દે પ્રદર્શન
મોંઘવારીની ચરમસીમા અને આર્થિક સંકડામણનાં આ યુગમાં દેશનાં ૬પ લાખ જેટલા ઈપીએફઓ-૯પ યોજના આધારિત કર્મચારીઓને માત્ર નજીવું પેન્શન અપાતું હોવાનાં મુદ્દે લોકલડતનાં મંડાણની જાહેરાત કરી આજ તારીખ ૧૬ ફેબ્રુઆરીએ જૂનાગઢ…