માંગરોળમાં કલાવૃંદ દ્વારા કલાકારોને ઓળખકાર્ડનું વિતરણ
ગુજરાત કલાવૃંદનાં સહયોગથી માંગરોળ કલાવૃંદનાં કલાનાં સાધકો માટે માંગરોળ તાલુકાનાં કન્વિનર મિહિરભાઈ વ્યાસ દ્વારા તા.પ-૧-ર૦ર૧નાં રોજ પ્રજાપતિ જ્ઞાતિની વાડીમાં એક નાનકડા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં માંગરોળ તાલુકાનાં કલાકારોને…