મુખ્યમંત્રીશ્રીના સ્વાસ્થ્ય માટે અંબા માતાજીને પ્રાર્થના કરાય
ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની તબીયત લથડી છે અને સારવાર લઈ રહયા છે ત્યારે ગરવા ગિરનાર ખાતે બિરાજતા જગત જનની માં અંબાજી મંદિર ખાતે મોટા પીરબાવા તનસુખગીરીબાપુએ મુખ્યમંત્રીશ્રી તુરંત સ્વસ્થ બની…