ગિરનાર પર્વત ઉપર હેમાળો, ૩ ડિગ્રી તાપમાન
જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં છેલ્લા ચારેક દિવસથી કાતિલ ઠંડી પડી રહી છે અને જેને લીધે જનજીવન ભારે પ્રભાવિત થયું છે. જૂનાગઢમાં આજે પણ ઠંડીનો પારો નીચે રહયો છે…
જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં છેલ્લા ચારેક દિવસથી કાતિલ ઠંડી પડી રહી છે અને જેને લીધે જનજીવન ભારે પ્રભાવિત થયું છે. જૂનાગઢમાં આજે પણ ઠંડીનો પારો નીચે રહયો છે…
વંથલી પંથકનાં ભાટીયા ગામે કોરોના ગાઈડલાઈનનો ભંગ કરવામાં આવેલ હોય બે પરિવારના ૯ સભ્યો સામે કાર્યવાહી હાથ ધરવા મેડીકલ ઓફીસર દ્વારા તાલુકા વિકાસ અધિકારીને જાણ કરવામાં આવી છે. આ અંગે…
થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમ્યાન જૂનાગઢ શહેર અને જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા ચેકીંગ ડ્રાઈવ હાથ ધરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ૩૧ મી ડિસેમ્બર અનુસંધાને કરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન જૂનાગઢ…
સાઉથ કોરિયાના વૈજ્ઞાનિકોએ એક પોતાનો સૂર્ય બનાવી લીધો છે. સાઉથ કોરિયાના એક આર્ટિફિશિયલ સૂર્યને ૧૦૦ મિલિયન ડિગ્રી સેલ્સિયસથી વધુનું તાપમાન ૨૦ સેકેન્ડ સુધી જાળવી રાખવામાં સફળતા મળી છે અને તેની…
અર્થતંત્ર જયારે ધીમું પડી ગયું છે અને કોરોના મહામારીના કારણે જાેબ માર્કેટને ફટકો પડ્યો છે ત્યારે નિરમા યુનિવર્સિટીની એક વિદ્યાર્થિનીને કેમ્પસ પ્લેસમેન્ટમાં ૪૬.૨૭ લાખ રૂપિયાનું વાર્ષિક પેકેજ મળ્યું છે, તેમ…
અમદાવાદ પશ્ચિમ રેલ્વે પોલીસે બાતમી આધારે મંગળવારે સવારે ૯ વાગ્યે કાલુપુર પ્લેટફોર્મ નંબર ૫ ઉપરથી દિલ્હીથી અમદાવાદ આવેલી રાજધાની એક્સપ્રેસ ટ્રેનના એસી કોચમાંથી રૂા.૧.૪૫ કરોડની નકલી ઇન્ડિયન કરન્સી સાથે રાજસ્થાની…
મોરબીની ઓરેવા અજંટા કંપનીનાં માલિક દ્વારા તેમનાં કંપનીમાં કામ કરતા ૪૦૦૦ જેટલા કર્મચારીઓને રસીકરણ માટેનો તમામ ખર્ચ ઉઠાવવાની તૈયારી બતાવવામાં આવી છે. કંપનીમાં કામ કરતા મહિલા સહિતનાં કર્મચારીઓને એકપણ રૂપિયાનાં…
રાજ્યમાં આગામી સમયમાં યોજાનારી મહાનગરપાલિકા, નગરપાલિકા તથા જિલ્લા અને તાલુકા પંચાયતોની તમામ ચૂંટણીઓ એક જ દિવસે યોજાય અને તેના પરિણામો પણ એક જ દિવસે જાહેર કરાય અને સીમાંકનમાં રહેલી વિસંગતતા…
કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત રાજ્યના વધુ ર૪૦૯ ગામના ખેડૂતોને દિવસે વીજળી આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. રૂા.૩પ૦૦ કરોડની જાેગવાઈવાળી આ યોજના હેઠળ પ્રાથમિક તબક્કે દાહોદ, જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લાના…
આપણે આપણા વડીલોને વાત કરતા સાંભળ્યા હશે કે, એની તો પ્રકૃતિ જ એવી છે, ક્યારેય નહીં બદલાય, તો આજે તમને આ પ્રકૃતિ સાથે પરિચય કરાવી દઈએ. આયુર્વેદ અનુસાર માનવી ત્રણ…