જૂનાગઢનો શિક્ષિત મહેતા પરિવાર સંપૂર્ણ ઓર્ગેનીક ખેતી કરી નવો રાહ ચીંધે છે
જૂનાગઢ નજીક ખડીયા ગામે એક શિક્ષિત પરીવારે ૩૦ વીઘામાં ૩૨ પાક લઇ સંપૂર્ણ ગાય આધારીત ખેતી કરી નવો રાહ ચીંધ્યો છે. વળી આ જમીન પણ તેમણે વાર્ષિક ૪ લાખના ભાડા…
જૂનાગઢ નજીક ખડીયા ગામે એક શિક્ષિત પરીવારે ૩૦ વીઘામાં ૩૨ પાક લઇ સંપૂર્ણ ગાય આધારીત ખેતી કરી નવો રાહ ચીંધ્યો છે. વળી આ જમીન પણ તેમણે વાર્ષિક ૪ લાખના ભાડા…
જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનીરક્ષક મનીદર સીંગ પવાર તેમજ જીલ્લા પોલીસ વડા રવી તેજા વાસમ શેટ્ટીની સુચના અને માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર પ્રવૃતિ કરનારાઓ સામે કડક પગલા લેવામાં આવી રહ્યા છે.…
ગ્રીનસીટી દ્વારા ઉત્તરોતર વધતા જતાં વૃક્ષારોપણને કારણે વૃક્ષોને પાણી પાવા વધુ સવલતની જરૂર હોય શેઠ બ્રધર્સના દેવેનભાઈ શેઠ દ્વારા વધુ એક છોટા હાથી ટેમ્પાનું અનુદાન કરવામાં આવ્યું હતું. આ માટે…
જામકંડોરણા ખાતે ગૌ સેવા સમિતિ દ્વારા અનેકવિધ સેવાકાર્ય કરવામાં આવે છે. આજે ગૌ સેવા સમિતિના પ્રમુખ ક્રિપાલસિંહ જાડેજા પીપરડીનો જન્મદિવસ છે તેમની સંસ્થા દ્વારા અનેકવિધ સેવા કાર્યો કરવામાં આવે છે.…
અમદાવાદ જિલ્લાની દસક્રોઈ તાલુકાની રોપડા ગ્રામ્ય પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા નિશીથ આચાર્યએ વિવિધ નવતર પ્રયોગ કર્યા છે. તેઓએ ચાલુ વર્ષે કોરોના મહામારી દરમ્યાન લોકડાઉનના સમયમાં બાળકો શિક્ષણથી…
ફ્રાન્સના રાષ્ટ્રપતિ દ્વારા ઇસ્લામ ધર્મ વિરૂધ્ધ કરાયેલ ટિપ્પણી સામે જૂનાગઢ મુસ્લિમ સમાજે રોશની લાગણી સાથે ફ્રાન્સની એલચી કચેરીને કલેકટર મારફત આવેદન પત્ર પાઠવ્યું હતું. તાજેતરમાં ફ્રાન્સનાં રાષ્ટ્રપતિ મેકરોન દ્વારા ખુલ્લેઆમ…
જૂનાગઢ જીઆઈડીસી વિસ્તારમાં આવેલા એસ.કે. ઈન્ડસ્ટ્રીઝનાં ભાગદાર બીપીનભાઈ કનેરીયાનું નિધન થતાં ઓધોગિક વર્તુળમાં શોકની પ્રસરી ગઈ છે. સારસ અને મિલીનસાર સ્વભાવને કારણે બહોળી મિત્ર વર્ગ ધરાવતા હતાં. તેમજ રાજયનાં બ્યુરોકેટ…
ખંભાળિયામાં સ્મશાન વિસ્તારમાં પ્રાર્થનાહોલ બનાવવા માટે નગરપાલિકાની તજવીજનો વિરોધ થઈ રહ્યો છે. જેના અનુસંધાને અહીંના અગ્રણી દ્વારા હાથ ધરાયેલા આંદોલનના બુધવારે ૪૪માં દિવસે બપોરે ચાર વાગ્યે નગરપાલિકાના જનરલ બોર્ડના સમયે…
ખંભાળિયા નગરપાલિકાની વર્તમાન બોડીની સંભવતઃ અંતિમ સામાન્ય સભા બુધવારે નગરપાલિકાના સભાગૃહ ખાતે પાલિકા પ્રમુખના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જેમાં વિપક્ષી સભ્યના ભ્રષ્ટાચાર અંગેના આક્ષેપો સાથેના દેકારા વચ્ચે આ સામાન્યસભા સંપન્ન થઇ…
ભેસાણ માર્કેટીંગ યાર્ડ દ્વારા તાજેતરમાં મૃત્યું પામેલ ચાર ખેડૂતોનાં પરિવારજનોને રૂા.પ૦-પ૦ હજારની સહાયનાં ચેક અર્પણ કર્યા હતા. આ તકે ડીરેકટર જસકુભાઈ શેખવા, ભાવેશભાઈ ત્રાપસીયા, નટુભાઈ પોંકીયા, વજુભાઈ મોવલીયા સહિતનાં ઉપસ્થિત…