Breaking News
0

ખંભાળિયાની અપરિણીત યુવતીએ ટ્રેન હેઠળ ઝંપલાવીને જિંદગી ટૂંકાવી

ખંભાળિયામાં રહેતી એક અપરિણીત યુવતીએ ગત મોડી સાંજે ટ્રેન હેઠળ આપઘાત કરી લીધાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ અંગેની જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયાના વંડીફળી વિસ્તારમાં રહેતા રામઈબેન ખેતસીભાઈ કારીયા…

Breaking News
0

જૂનાગઢ : ગેરકાયદેસર મિલ્કતધારકો સામે પગલાં લેવા માંગણી

જૂનાગઢ શહેર અને આસપાસના વિસ્તારમાં આવેલી ગેરકાયદેસર મિલ્કત ધરાવતા લોકોને કલમ ર૬૦(ર) મુજબ નોટીસ પાઠવાયેલ છે ત્યારે ગેરકાયદેસર મિલ્કત ધરાવતા લોકો સામે તાત્કાલિક કાર્યવાહી કરવા જૂનાગઢના દિપક કાંતિલાલ રાયચુરાએ જૂનાગઢ…

Breaking News
0

જૂનાગઢ પંથકનાં મજેવડી ગામેથી નકલી તબીબને ઝડપી લેતી જૂનાગઢ પોલીસ

જૂનાગઢના મજેવડી ગામેથી પોલીસે બોગસ તબીબને ઝડપી લઈ દવાઓ કબ્જે કરી હતી. જૂનાગઢ એસઓજીના પીઆઈ એચ. આઈ. ભાટી, પીએસઆઈ જે. એમ. વાળા, અને સ્ટાફે આઈજી મનીન્દર પ્રતાપસિંઘ પવાર અને જિલ્લા…

Breaking News
0

જૂનાગઢ પંથકનાં મજેવડી ગામેથી નકલી તબીબને ઝડપી લેતી જૂનાગઢ પોલીસ

જૂનાગઢના મજેવડી ગામેથી પોલીસે બોગસ તબીબને ઝડપી લઈ દવાઓ કબ્જે કરી હતી. જૂનાગઢ એસઓજીના પીઆઈ એચ. આઈ. ભાટી, પીએસઆઈ જે. એમ. વાળા, અને સ્ટાફે આઈજી મનીન્દર પ્રતાપસિંઘ પવાર અને જિલ્લા…

Breaking News
0

જૂનાગઢમાંથી દારૂનાં ગુનામાં ચાર મહિલા સહિત ૯ને હદપાર કરતી પોલીસ

જૂનાગઢમાં દારૂની પ્રવૃત્તિમાં અવાર-નવાર પકડાયેલી ચાર મહિલા સહિત નવ બુટલેગરોને એ-ડિવિઝન પોલીસે જીલ્લામાંથી હદપાર કર્યો છે. નવ શખ્સોને હદપાર કરવા દરખાસ્ત કરાઈ હતી. જેને એસડીએમ દ્વારા મંજુરી અપાતાં આજે એ-ડિવિઝન…

Breaking News
0

કેશોદ તાલુકાનાં પાણખાણ ગામે રૂા.ર.૧૮ લાખની છેતરપીંડી

કેશોદ તાલુકાના પાણખાણ ગામનાં રામભાઈ ભીખુભાઈ સિસોદીયાએ રામ ફાયનાન્સ અમદાવાદનાં પ્રદિપભાઈ નારાયણભાઈ રાણા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આ કામના આરોપીએ ફરીયાદીને મકાનની લોન લેવા માટે નો મેસેજ…

Breaking News
0

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના વધુ ૪૧ કેસ નોંધાયા, ૩ર દર્દીને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૪૧ કેસ નોંધાયા હતા અને ૩૨ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૨૦, જૂનાગઢ ગ્રામ્ય-૧, કેશોદ-૫, ભેંસાણ-૧ માળીયા-૩,…

Breaking News
0

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના વધુ ૪૧ કેસ નોંધાયા, ૩ર દર્દીને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૪૧ કેસ નોંધાયા હતા અને ૩૨ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૨૦, જૂનાગઢ ગ્રામ્ય-૧, કેશોદ-૫, ભેંસાણ-૧ માળીયા-૩,…

Breaking News
0

રોપ-વે યોજનાનાં લોકાર્પણની ગણાતી ઘડીઓ : કલેકટરશ્રીનાં અધ્યક્ષ સ્થાને આજે મહત્વની બેઠક

જૂનાગઢ અને સમગ્ર સોરઠ પંથકની જનતાનું જયાં ધ્યાન કેન્દ્રીત થયેલું છે એમ કહેવાય છે કે, જેના લોકાર્પણ થવાની સાથે સોરઠમાં વિકાસની ક્રાંતિનો એક નવો અધ્યાય શરૂ થવાનો છે. તેવી મહત્વાકાંક્ષી…

Breaking News
0

જૂનાગઢના વયોવૃદ્ધ ચોટલીયા દંપતી કોરોનાને માત આપી સ્વસ્થ બન્યા

જૂનાગઢના અગ્રણી વેપારી અને સામાજિક કાર્યકર કિશોરભાઈ ચોટલીયાના પરિવારમાં સૌપ્રથમ તેમના ધર્મપત્ની છાયાબેન ચોટલીયા કોરોના સંક્રમિત થયા હતા. ત્યારબાદ તેમના ભાઈ છબીલભાઈ ચોટલીયા પણ કોરોના સંક્રમિત થયા હતા, પરિવારમાં બે…

1 965 966 967 968 969 1,342