ભાણવડ ખાતે કિશોરી મેળો યોજાયો
ગુજરાત સરકારની થીમ “સશક્ત કિશોરી, સુપોષિત ગુજરાત” હેઠળ જિલ્લા અને તાલુકા કક્ષાએ “સશક્ત કિશોરી, સુપોષિત ગુજરાત” ની થીમ આધારીત કિશોરી મેળાનો કાર્યક્રમ તારીખ ૧૧ થી ૧૩ ઓક્ટોબર સુધી યોજવામાં આવ્યા…
ગુજરાત સરકારની થીમ “સશક્ત કિશોરી, સુપોષિત ગુજરાત” હેઠળ જિલ્લા અને તાલુકા કક્ષાએ “સશક્ત કિશોરી, સુપોષિત ગુજરાત” ની થીમ આધારીત કિશોરી મેળાનો કાર્યક્રમ તારીખ ૧૧ થી ૧૩ ઓક્ટોબર સુધી યોજવામાં આવ્યા…
ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારોમાં રવિવાર તા.૧૫મીથી આદ્યશક્તિની ઉપાસનાના પર્વ એવા નવરાત્રીનો મંગલ પ્રારંભ થઈ રહ્યો છે. હિન્દુઓના પવિત્ર પર્વ નવરાત્રીમાં ખાસ કરીને બહેનો – દીકરીઓ ગરબા રમવા તેમજ માતાજીની…
માખીયાળા ગામના હસમુખભાઈ મકવાણાએ મનપાના કમિશ્નર તથા સિનીયર ટાઉનપ્લાનરને રજુઆત કરી પત્ર પાઠવી કરી રજુઆત જૂનાગઢ શહેરમાં હાલ ટોક ઓધ ધી ટાઉન બન્યું હોય તો તે વોકળાઓ ઉપરના દબાણો અને…
બોડીવોર્ન કેમેરા સાથેની ટીમ, મહિલાઓની સલામતી માટે ૧૮ સી ટીમ સહિત ચુસ્ત બંદોબસ્ત : સુપ્રિમ કોર્ટની ગાઈડલાઈનના પાલન સાથે રાત્રીના ૧ર વાગે ફરજીયાત બંધ કરવા સુચના નવરાત્રી મહોત્સવ આગામી તા.૧પમી…
ગિરનાર પર્વત ઉપર આવેલી ૫મી ટૂંક પરની ચરણ પાદુકાને લઇને થોડા દિવસ પહેલા સનાતની સાધુઓ અને દિગંબર જૈનો વચ્ચે માથાકૂટ થઇ હતી. ત્યારે તો પોલીસે મામલો શાંત પાડ્યો હતો. પરંતુ…
કેશોદમાં ઈન્દીરાનગરના નાકાની સામે ભરાડીયા તરફ જતા રોડ ઉપર બંધ જગ્યામાંથી ચોરી થયાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. અજાબ રોડ ઉપર રહેતા પ્રવિણભાઈ ખેતાભાઈ સોંદરવા(ઉ.વ.૪૭)એ પોલીસમાં નોંધાવેલ ફરિયાદ મુજબ વનરાજ…
જૂનાગઢ શહેરમાં કેમ્બ્રીજ સ્કૂલની પાછળ, યમુનાનગર શેરી નં-ર, ખામધ્રોળ રોડ ઉપર રહેતા મિહીરભાઈ પ્રવિણભાઈ નિમાવત(ઉ.વ.૩પ) કોઈપણ કારણસર ઈન્દ્રેશ્વર જંગલમાં ચેકડેમમાં ડુબી જવાથી તેમનું મૃત્યું થયું છે. ભવનાથ પોલીસે ધોરણસરની કાર્યવાહી…
જૂનાગઢ શહેરમાં છેલ્લા ૧૩ વર્ષથી સફળ રીતે નવરાત્રી મહોત્સવની ઉજવણી કરનાર વણીક સોશ્યલ ગ્રુપ જૂનાગઢ દ્વારા ૧૪માં વર્ષે મારૂતી ડીજેના સથવારે ગપગોલી રાસોત્સવ-ર૦ર૩નું આગામી તા.૧પ થી ર૪ ઓકટોબર દરમ્યાન લક્ષ્મીવાડી,…
નવરાત્રી આવે એટલે સમગ્ર વાતાવરણ આસ્થા અને શ્રધ્ધાના રંગમાં રંગાય જાય છે. ચારે તરફ એક અનોખો ભક્તિભાવ જાેવા મળે છે. આપણી સંસ્કૃતિમાં નવરાત્રિના તહેવારનું એક વિશેષ મહત્ત્વ છે. નવરાત્રિમાં ઈશ્વર…
જૂનાગઢ ગિરનાર પર્વ ઉપર ૩ર૦૦ પગથીયા ચડીને જવાય છે તેવી શેષાવન જૈન દેરાસરની બાજુમાં અતિપ્રાચીન ગિરનારી ગુફા આવેલ છે. જયાં જૂનાગઢ ઋષિ રાજ આશ્રમના મહંત પુ.બલરામદાસબાપુ ગુરૂશ્રી શંકરદાસજી મહારાજ નવરાત્રી…