![ગિરનાર પર બિરાજમાન અંબાજી માતાજીના પ્રાગટય દિનની થશે ભકિતભાવપુર્વક ઉજવણી](https://saurashtrabhoomi.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-18-at-00.23.13-300x300.jpeg)
ગિરનાર પર બિરાજમાન અંબાજી માતાજીના પ્રાગટય દિનની થશે ભકિતભાવપુર્વક ઉજવણી
પર શક્તિપીઠો પૈકીની એક ઉદયનપીઠ તરીકે ઓળખાતી અંબાજી માતાજીના મંદિરે તા.ર૫ને ગુરૂવારે વહેલી સવારથી શ્રી સૂક્તના પાઠ હોમ હવન અભિષેક ધજારોહણ મહાપ્રસાદનું અનેરૂ આયોજન ગિરનારની ટોચ ઉપર બિરાજમાન જગતજનની માં…