રાજકોટ એસ.ટી. ડીવીઝન દ્વારા રાજકોટ સુરતના રૂટ શનિવાર સુધીમાં ૧૦૦ ટકા કાર્યરત થઇ જશે. સ્લીપર કોચ વાહનો જેવા કે રાજકોટ-સુરત, રાજકોટ-નવસારી (રાત્રે ૧૦-૩૦ કલાકે) જામનગર-સુરત વગેરે સહિતના રૂટો પણ ચાલું…
ગણેશ ચતુર્થીનાં દિવસે ઠેર ઠેર ગણેશજીની સ્થાપન કરવામાં આવે છે. ત્યારે ઉનાનાં શિવાજી પાર્ક સોસાયટીમાં રેહતા પરમાર સન્ની પ્રફુલભાઈ સતત ૩ વર્ષથી પોતાનાં હાથે માટીની બનાવેલી મૂર્તિનું સ્થાપન કરે છે.…
ઉના પંથકના નવાબંદર ગામે દર વર્ષે મોર્હરમની ઉજવણી કરવામાં આવે છે. જેમાં મોર્હરમની પાંચ તારીખે દુલદુલ બાપુનું ઝુલુસ કાઢવામાં આવે છે. જે આ વર્ષે વૈશ્વિક મહામારી કોવિડ-૧૯ને ધ્યાને લઇ ગીર-સોમનાથ…
ઉનાની પવિત્ર ભૂમિ ઉપર પ્રખ્યાત હીરા તળાવ પાસે આવેલ શ્રી ખેતલીયા દાદાના સ્થાનકે અષાઢ માસની અમાસથી શ્રાવણ માસની અમાસ સુધી તેમ ૩૧ દિવસ સુધી કોરોના મહામારીથી રક્ષણ માટે વિશ્વ કલ્યાણ…
ઉના નગરપાલિકાના ચીફ ઓફીસર પાર્થિવભાઈ પરમારની યાદીમાં જણાવેલ છે કે, કોરોના મહામારીની પરિસ્થિતીને લીધે લોકડાઉનમાં વેપારીઓના ધંધા-રોજગાર પડી ભાંગેલ હોય જેથી ગુજરાત સરકારે આત્મનિર્ભર પેકેજ અન્વ્યે સમગ્ર ગુજરાત રાજયમાં બીન…
જૂનાગઢ અને સોરઠ પંથકમાં જુગારની મોસમ પુરબહારમાં ચાલી રહી છે. અને જુગારીઓ પત્તાની મોજ માણી રહ્યા છે. પોતાના અંગત ફાયદા સાતુ મકાનોમાં પણ મોટે પાયો જુગાર ચાલી રહયો હોવાની ચોકકસ…
જૂનાગઢનાં આંબેડકર નગર બીલખા રોડ બધાબાપાની ઘંટીની સામે બનેલા એક બનાવમાં સોનાબેન ખીમાભાઈ રાઠોડ(ઉ.વ.૮૦)એ સુધીરભાઈ દુલાભાઈ સોલંકી, સાહીલભાઈમોહનભાઈ સોલંકી, નીશાબેન સુધીરભાઈ સોલંકી વિરૂધ્ધ એવી ફરિયાદ નોંધાવી છે કે આ કામનાં…