પવિત્ર યાત્રાધામા દ્વારકા ખાતે મોસમનાં પડેલા આશરે ત્રીસેક ઈંચ વરસાદનાં કારણે શહેરમાં નવા બનેલા સી.સી. તથા ડામર રોડનાં કામમાં પાલિકાનાં સત્તાધીશો તથા કોન્ટ્રાકટરની બેદરકારી બહાર આવેલ છે. શહેરમાં પડેલા વરસાદનાં…
જૂનાગઢ મહાનગરપાલિકામાં છેલ્લાં અનેક વર્ષોથી અનેક પ્રકારનાં કૌભાંડ નાના-મોટાં થતાં જ રહે છે. આ કૌભાંડની અને ભ્રષ્ટાચારની તપાસ કરવાનાં મુદ્દે છેક ઉચ્ચકક્ષાએ રજુઆતો કરવામાં આવી હોવા છતાં પણ કૌભાંડીયાઓનાં હાથ…
દેશમાં ભાજપ સરકાર ર૦૧૪થી સત્તામાં આવી છે. ત્યારથી એક યા બીજી રીતે વિરોધપક્ષના ધારાસભ્યોને ફોડી કાંતો સત્તા હાંસલ કરે છે અથવા તો અન્ય પક્ષને સત્તા ઉપર આવતા રોકે છે. મધ્યપ્રદેશની…
આગામી ૧ ઓગસ્ટના રોજ ઈદ-ઉલ-અઝહાનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે ત્યારે ગૌરક્ષકોના નામે તોડપાણી કરતા કેટલાક અસામાજિક તત્વો દ્વારા ઘેટાં બકરાં ભરી વેચવા આવતી ટ્રકોને ઉભી રાખી તોડબાજી તથા ખોટા…
ભાઈ-બહેનના પ્રેમના પ્રતિક સમાન રાખડીના તહેવાર રક્ષાબંધનને ફકત ગણતરીનાં દિવસો બાકી રહ્યાં છે. દેશ-વિદેશમાં વસ્તાં પોતાના ભાઈને સમયસર, સલામત રાખડી પહોંચાડવા માટે શ્રી મારૂતી કુરીયર સર્વિસ એકમાત્ર સર્વક્ષેષ્ઠ અને વિશ્વસનીય…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને કાબુમાં લેવા અને દર્દીઓને વ્યાપક સારવાર મળે તેવા આશયથી જૂનાગઢ જિલ્લાની બે ખાનગી હોસ્પીટલોમાં કોરોનાના દર્દીઓને સારવાર માટે મંજુરી અપાઈ છે.…
જૂનાગઢમાં છેલ્લા પંદર દિવસથી કોરોનાના સંક્રમણે માઝા મૂકી છે અને દિવસેને દિવસે જૂનાગઢ શહેરમાં કોરોના ગ્રસ્ત દર્દીઓની સંખ્યાનું લિસ્ટ લાંબુ થતુ જાય છે, તો બીજી બાજુ જૂનાગઢ શહેરના કોરોનાગ્રસ્ત દર્દીઓની…
જામકંડોરણા તાલુકામાં કોરોના પોઝીટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્ય તંત્ર પણ સતત દોડધામ કરી રહ્યું છે. આજસુધીમાં જામકંડોરણા તાલુકામાં કોરોના પોઝીટીવ કેસનો આકડો ૩૮ ઉપર પહોંચ્યો છે જે…