Author Abhijeet Upadhyay

Breaking News
0

જૂનાગઢમાં પોતાનાં પિતાને વ્યાજખોરોએ ધાક-ધમકી આપવાનાં કારણે આપઘાત કર્યો હોવાની પુત્રની ૧પ શખ્સો સામે ફરીયાદ

જૂનાગઢનાં ખલીલપુર વિસ્તારમાં રહેતાં એક આધેડે તાજેતરમાં આપઘાત કરી લીધાનાં બનાવને પગલે મૃતકનાં પુત્રએ પોતાનાં પિતાનાં મૃત્યુંના બનાવમાં ૧પ જેટલા શખ્સો વિરૂધ્ધ ફરીયાદ નોંધી છે અને પઠાણી વ્યાજની ઉઘરાણી કરી…

Breaking News
0

જૂનાગઢથી પાંચમી ટ્રેન રવાના, ઉત્તરપ્રદેશના મજૂરોને વહીવટી તંત્ર દ્વારા વતન વાપસીની વ્યવસ્થા કરાઈ

જૂનાગઢમાં વહીવટી તંત્ર દ્વારા ઉત્તરપ્રદેશનાં મજુરોને પોતાના માદરે વતન પહોંચાડવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અને મજુરો પણ વતન વાપસીનાં ખુશખુશાલ ચહેરા સાથે થનગનતા જાવા મળતા હતાં. આ અંગેની મળતી…

Breaking News
0

ઉત્સવ રેસ્ટોરન્ટ દ્વારા ફ્રી હોમ ડિલેવરી સુવિધાનો પ્રારંભ

જૂનાગઢનાં બસ સ્ટેશન સામે આવેલાં પ્રિઝમ કોમ્પ્લેક્ષનાં બીજા માળે કાર્યરત ઉત્સવ રેસ્ટોરન્ટ દ્વારા ફ્રી હોમ ડિલેવરી સુવિધાનો પ્રારંભ કરવામાં આવેલ છે. નાસ્તાથી લઈ સંપૂર્ણ ભોજન સુધીની કુલ ૪પ૦ કરતાં પણ…

Breaking News
0

જૂનાગઢમાં દાતાર વિસ્તારમાં જરૂરીયાતમંદ લોકોને ત્રીજી વખત રાશન કિટનું વિતરણ કરાયું

વૈશ્વિક મહામારી કોરોનાને લઈ સમગ્ર વિશ્વ પરેશાન છે ત્યારે ભારત દેશ પણ તેમાંથી બાકાત નથી અને આ વૈશ્વિક મહામારીને લઈ ઉપરાઉપરી સરકાર દ્વારા લોકોની સુરક્ષા માટે લોકડાઉનનો અમલ કરાવવામાં આવી…

Breaking News
0

સરકાર દ્વારા ૧૦ લાખ લોકોનું રૂ.૩૩૦ કરોડનું વ્યાજ માફ કરાશે

સરકાર દ્વારા અમલમાં મુકાયેલ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના અમલીકરણ માટે સહકારી ક્ષેત્ર ઉપર જે અતુટ વિશ્વાસ મુકેલ છે તે બદલ ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેંક લિ.નાં બોર્ડ ઓફ ડિરેકટર્સ તેમજ…

Breaking News
0

વેરાવળમાં સોપારી-તમાકુનો મોટો જથ્થો ચોરી કર્યા બાદ હોલસેલ દુકાનને તસ્કરોએ આગને હવાલે કર્યાની ભેદી ઘટનાથી ચકચાર

વેરાવળના બસ સ્ટેન્ડ વિસ્તારમાં પાન-બીડી-તમાકુની હોલસેલ દુકાનમાં ગતરાત્રી દરમ્યાન અજાણ્યા તસ્કરોએ તમાકુ-સોપારીના મોટા જથ્થાની ચોરી કરી દુકાનને આગને હવાલે કરી દીધાની ભેદી ઘટના બહાર આવી છે. આ ભેદી ઘટના અંગે…

Breaking News
0

ભેંસાણ સામુહિક આરોગ્ય કેન્દ્રનાં ડો.પ્રતિક વેકરીયાએ ‘ભજીયા પાર્ટી-સિંહ દર્શન’ કર્યાનો આક્ષેપ

જૂનાગઢ જીલ્લાનાં ભેંસાણ સામુહિક આરોગ્ય કેન્દ્રનાં તબીબ કે જેઓ કોરોના પોઝિટીવ હતાં અને સારવાર બાદ તેઓ હાલ સ્વસ્થ છે અને તેઓનો રિપોર્ટ નેગેટીવ આવેલ છે તેવા ડો.પ્રતિક વેકરીયા તેમજ સરકારી…

Breaking News
0

સાબલપુર બસ સ્ટેન્ડ પાસેથી દેશી દારૂ તથા ઓટો રીક્ષા મળી કુલ રૂ.૧.૦૩ લાખનો મુદ્દામાલ ઝડપાયો

જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીંદર પ્રતાપસિંહ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક સૌરભસિંઘના સીધા માર્ગદર્શન હેઠળ હાલ સમગ્ર દેશમાં ભારત સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરેલ હોય અને જે લોકડાઉન દરમ્યાન…

Breaking News
0

મેંદરડા તાલુકાનાં નાની ખોડીયાર ગામે મારામારી : સામસામી ફરીયાદ નોંધાઈ

મેંદરડા તાલુકાનાં નાની ખોડીયાર ગામે રહેતાં નારણભાઈ સોમાભાઈ ખાણીયાએ પોલીસમાં આ કામનાં આરોપી રવિ રમેશ, હીરેન જેન્તી, રમેશ ગોવિંદ, મનીષ રમેશ, સુરેશ ચંદુ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવતા જણાવેલ છે…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લામાં ફરસાણ-ઠંડાપીણાની દુકાનો ખુલ્લી રાખવા દેવા ચેમ્બરની માંગ

કોરોના સંક્રમણને અટકાવવા જાહેર કરાયેલ લોકડાઉનમાં વેપાર ચાલુ અને બંધ રાખવા અંગે સરકારે પ્રસિધ્ધ કરેલ જાહેરનામામાં જરૂરીયાતવર્ગના લોકોની આજીવીકાનું એકમાત્ર સાધન હોય તેવા ફરસાણ અને ઠંડા-પીણાના વ્યવસાય પ્રતિબંધ વ્યવસાયોની યાદીમાં…