Author Abhijeet Upadhyay

Breaking News
0

દેશમાં છેલ્લા એકજ દિવસમાં કોરોનામાં ૭ દર્દીઓનાં મોત – ર૪ કલાકમાં ૭૧ નવા કેસ નોંધાયા – મૃત્યુઆંક ૧૭-પોઝીટીવ કેસ ૭ર૪

(દિલ્હી બ્યુરો) નવી દિલ્હી તા.૨૭ દેશમાં કોરોના પોઝીટીવ કેસ વધવાની સ્પીડ વધી છે અને હવે દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૭૧ નવા કેસ જાહેર થતા હવે દેશમાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યા…

Breaking News
0

ગુજરાતમાં છેલ્લા ૧ર કલાકમાં કોરોનાનો એકપણ નવો કેસ નથી નોંધાયો

અમદાવાદ તા. ર૭ ગુજરાતમાં કોરોનાને કારણે મૃત્યુઆંક ત્રણ ઉપર પહોંચ્યો છે, જ્યારે સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૪૪ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે. જો કે આજે ગુજરાત માટે થોડા રાહતના…

Breaking News
0

બહારથી આવતા લોકોને આદિવાસી ભવન જૂનાગઢ ખાતે રહેવા-જમવાની વ્યવસ્થા કરાઈ

સમગ્ર દેશમાં ર૧ દિવસ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. સૌ ઘરમાં રહી સુરક્ષિત રહીએ, પરંતુ હાલમાં તમામ પ્રકારના ધંધા રોજગાર બંધ કરવામાં આવેલ છે તેમજ તમામ પ્રકારના વાહન વ્યવહાર બંધ…

Crime
0

જૂનાગઢ, કેશોદ, સમઢીયારા ખાતેથી જાહેરનામાનો ભંગ કરતાં ૪ર ઝડપાયાં

જૂનાગઢ તેમજ આસપાસનાં વિસ્તારોમાંથી લોકડાઉનનાં જાહેરનામાનો ભંગ કરતાં શખ્સોને ઝડપી લઈ તેનાં વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ હતી. જેમાં ફુલીયા હનુમાન મંદિર નજીકથી પાંચ મહિલા, ગેંડાગર રોડ નજીકથી…

Breaking News
0

જૂનાગઢ : દરેક સંસ્થા, જ્ઞાતિનાં અગ્રણીઓ, બિલ્ડરો, ઉદ્યોગપતિઓ મદદ માટે આગળ આવે તેવી અપીલ

જૂનાગઢમાં હાલ કોરોનાની મહામારીનાં કારણે થયેલા લોકડાઉનથી અનેક લોકો પ્રભાવિત થયા છે. ખાસ કરીને રોજે રોજનું કમાઈને ખાનારા લોકોની સ્થિતી ભારે દયનીય બની છે. ત્યારે શહેરની સેવાભાવી સંસ્થા સત્યમ સેવા…

Breaking News
0

જરૂરીયાતમંદ પરીવારને કપરા સંજાગોમાં ભોજન કરાવતી જૂનાગઢ પોલીસ

જૂનાગઢ રેન્જનાં ડીઆઈજી મનિંદર પ્રતાપસિંહ, જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ, જૂનાગઢ ડીવીઝનનાં ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, પીએસઆઈ ડી.જી. બડવા અને સ્ટાફનાં ધ્યાન ઉપર મજુરી કરતા લોકોની પરિસ્થિતી સામે આવતા જૂનાગઢ શહેરનાં…

Breaking News
0

સાવધાની એ જ સુરક્ષા : જૂનાગઢ મનપાની અપીલ

આપણું જૂનાગઢ એટલે ગિરનારી મહારાજની ભૂમી કહેવાય છે. જૂનાગઢ શહેરના નાગરિકો માટે જૂનાગઢ મનપાના પદાધિકારીઓ અને અધિકારીઓની એક ટીમ લોકોને ઘરે જ રહેવા તથા મનપાની આવશ્યક સુવિધાઓની સમીક્ષા માટે અલગ…

Breaking News
0

જૂનાગઢમાં આઠ વર્ષની બાળાને કોરોનાની શંકા સાથે રિપોર્ટની પ્રતિક્ષા

જૂનાગઢની એક ૮ વર્ષની બાળકીને કોરોનાની આશંકા સાથે સિવીલ હોસ્પિટલનાં આઈસોલેશન વોર્ડમાં દાખલ કરાઈ છે. તેના સ્વેબના નમુના આ વખતે ભાવનગર પરિક્ષણ માટે મોકલવામાં આવી રહ્યાં છે અને તેમનો રિપોર્ટ…

Breaking News
0

કોરોના વાયરસની સાંકળ તોડી નાંખવા માટે લોકડાઉન જરૂરી છે

ભારત વર્ષ ઉપર આવેલી સંકટની ઘડી એટલે કોરોના વાયરસની મહામારી અને બિમારીનાં સંક્રમણને ખાળવા માટે અને ભારતનાં ૧૩૦ કરોડથી વધારે જનતાનાં રક્ષણની જવાબદારી જેઓનાં શિરે છે તેવા દીર્ધદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઈ…

Breaking News
0

લોકડાઉનનું ૧૦૦ ટકા પરીણામ મળશે જ : મોદી સરકારનો થશે સર્વત્ર જયજયકાર

ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારતમાં જાહેર કરેલ લોકડાઉનનો આજે ત્રીજો દિવસ છે. લોકડાઉનનું સંપૂર્ણ પાલન કરી અને કોરોનાની મહામારીને નાથવાની અપીલને પગલે આમ જનતા તેનું પાલન કરી રહી છે.…