Author Abhijeet Upadhyay

Breaking News
0

રેડ ઝોન અને કન્ટેઈનમેન્ટ વિસ્તારોમાં કેમેરાવાળા હાઈડ્રોઝન ગેસના બલૂનથી નજર રખાશે

કોરોનાનું સંક્રમણ રોકવા હવે રેડ ઝોન અને કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં લોકોની અવરજવર ઉપર દેખરેખ રાખવા માટે ડ્રોનનો ઉપયોગ વધારવાની સાથે-સાથે હાઈડ્રોઝન ગેસના બલૂનનો ઉપયોગ કરાશે. આ બલૂનમાં લાગેલા કેમેરા દ્વારા પોલીસ…

Breaking News
0

ગીર સોમનાથનાં તાલાલામાંથી ૩ અને ઉનાનાં સીમરમાંથી ૧ કોરોના પોઝીટીવ કેસ આવ્યો

ગીર સોમનાથ જીલ્લાનાં તાલાલા તાલુકામાંથી ૩ અને ઉના તાલુકાના સીમર ગામેથી ૧ મળી કુલ ૪ કોરોના પોઝીટીવના દર્દીઓ આવતા વહીવટી-આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. પોઝીટીવ આવેલા ચારેય દર્દીઓની ટ્રાવેલ હીસ્ટ્રી…

Breaking News
0

હેલ્થ પ્લસ હોસ્પીટલનાં તબીબો સ્ટાફની મહેનતને સફળતા મળી

સમાજમાં ડોકટરનો દરજ્જા ભગવાન સમકક્ષ ગણવામાં આવે છે. ડોકટર જીવન આપી નથી શકતા પરંતુ યોગ્ય સારવાર અને ધગશ પૂર્વક નિષ્ઠાથી અવશ્યપણે મૃત્યુંને જરૂરથી ૫ાછું તો ઠેલી જ શકે છે. તબીબોની…

Breaking News
0

ભેંસાણ તાલુકાનાં મોટા ગુજરીયા નજીક વાડીમાં ચાલતું જુગારધામ ઝડપાયું

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનિન્દર પ્રતાપસિંહ પવારની સુચના મુજબ વધતા જતા દારૂ-જુગારના ગુન્હાઓ બનતા અટકાવવા કડક હાથે કામ લેવા સુચના કરેલ હોય જે અંતર્ગત રેન્જ સાયબર ક્રાઈમ સેલના પોલીસ સબ ઈન્સ્પેકટર…

Breaking News
0

વ્યાજખોરોનાં ત્રાસથી જૂનાગઢમાં હેલ્થ વર્કરનો ઝેર પી આપઘાત

જૂનાગઢમાં જોષીપરામાં એકતાનગર પાસે શિવમ ટેનામેન્ટમાં રહેતા રાજેશભાઈ પોપટભાઈ સરધારા (ઉ.વ. ૪ર)એ પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેનું મોત થયું છે. તેનાં ખિસ્સામાંથી એક સાત પાનાની સ્યુસાઈડ નોટ પોલીસને…

Breaking News
0

જૂનાગઢ જીલ્લા જેલમાં માવા-સીગારેટ ઘુસાડવાનો નિષ્ફળ પ્રયાસ

જૂનાગઢ જીલ્લા જેલમાં પાન-માવા ઘુસાડવાનો પ્રયાસ નિષ્ફળ રહયો છે. કોરોનાને લઈ પાન, માવા, ગુટકા ઉપર સરકારે પ્રતિબંધ મુકયો હોય જેને લઈ વ્યસનીઓની હાલત કફોડી બની જવા પામી છે ત્યારે જૂનાગઢ…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં ૧પ,૮૩૬ લોકો કવોરેન્ટાઈન હેઠળ

જૂનાગઢ જીલ્લામાં હાલ ૧પ,૮૩૬ લોકોને કવોરેન્ટાઈન કરવામાં આવેલ છે. કોરોના વાયરસની ગંભીર બિમારી સાથે લોકોએ સંપૂર્ણ કાળજી અને પરેજી પાળવી પડશે તેવી અપીલ જૂનાગઢ જીલ્લા આરોગ્ય અધિકારી ચેતન મહેતાએ કરી…

Breaking News
0

જૂનાગઢમાં મધરાત્રે પરોઠા હાઉસનાં તાળા તોડી ભુખ્યા શખ્સોએ નિરાંતે ભોજન કર્યું

ભુભુક્ષિત્‌ કિમ્‌ ન કરોતી પાપમ્‌… ભૂખ્યો માણસ કયુ પાપ ન કરે ? આ ઉકિતને એકદમ બંધ બેસાડતો કિસ્સો જૂનાગઢમાં ગતરાત્રી દરમ્યાન બન્યો છે. આ કિસ્સામાં કેટલાક ભુખ્યા લોકો દુકાનમાં પ્રવેશી…

Breaking News
0

સોશ્યલ ડીસ્ટન્સ સાથેની વ્યવસ્થા ગોઠવી ધાર્મિક સ્થળો ખુલ્લાં રાખવા માંગણી

આપણે એક કવિતા કાયમ સાંભળતા હતાં… કે મંગલ મંદિર ખોલો….દયામહ…મંગલ મંદિર ખોલો આ કવિતા આજે એટલા માટે યાદ આવે છે કે આજે સૌરાષ્ટ્રભરનાં મોટાભાગનાં ધાર્મિક સ્થળો ઉપર ભાવિકો અને દર્શનાર્થીઓ…

Breaking News
0

જૂનાગઢમાં સુરતથી આવેલી બસને સેનીટાઈઝ કરી ગડુ મોકલવાની વ્યવસ્થા કરાઈ

જૂનાગઢ એસટી બસ સ્ટેશનમાં આજે સુરતથી મજુરોને લઈને આવેલી બસને પાછી ગડુ ખાતે મોકલવાની હોય અને મજુરોને લઈ જવાનાં હોય જેથી તકેદારીનાં ભાગરૂપે એસટી કર્મચારી મંડળનાં ઉપપ્રમુખ વી.કે.ભાદરકાએ આ અંગેની…