Author Abhijeet Upadhyay

Breaking News
0

જૂનાગઢ મનપા દ્વારા માર્ગ ઉપરનાં ધંધાર્થીઓને ધંધા બંધ રાખવા આદેશ

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા કમિશ્નર તુષાર સુમેરાની સુચના મુજબ દબાણ શાખા દ્વારા એસટી રોડ, ટીંબાવાડી, મધુરમ વિસ્તાર, મોતીબાગ, ભવનાથ, ઝાંઝરડા રોડ ઉપર આવેલ શાકભાજીની માર્કેટ-૩ને બંધ કરવા સુચના દેવામાં આવેલ છે.…

Breaking News
0

સોમનાથ મંદિરમાં તા.૩૧ માર્ચ સુધી ભાવિકોના પ્રવેશ ઉપર પ્રતિબંધ

કોરોના વાયરસનાં વધી રહેલા ખતરાને ધ્યાને લઇ સતર્કતાના ભાગરૂપે લોકોનો સમુહ એકત્ર ન થાય તે માટે ગઈકાલ તા.૧૯ મી સાંજથી તા.૩૧ માર્ચ સુધી જગવિખ્યાત સોમનાથ મંદિરમાં ભાવિકોના પ્રવેશ ઉપર પ્રતિબંધ…

Breaking News
0

ગીરનાર ખાતે બિરાજતા અંબાજી માતાજીનાં મંદિરે સાવચેતીનાં પગલા લેવાયા

ભારત દેશ અને સમગ્ર વિશ્વમાં હાલ કોરોના વાયરસની મહામારીનો ગંભીર ખતરો તોળાઈ રહયો છે ત્યારે ભારત સરકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં વડપણ હેઠળ તકેદારીનાં અનેક પગલા લેવામાં આવી રહયા છે. ગઈકાલે…

local
0

જૂનાગઢમાં વાસી ખોરાક વેંચતા વેપારીઓને મનપાએ દંડ ફટકાર્યો

જૂનાગઢ મનપાની ટીમે શહેરનાં ઝાંઝરડા રોડ વિસ્તારમાં ચેકીંગ હાથ ધરતા ખાણીપીણીના વેપારીને વાસી ખોરાક વેંચવા બદલ મસમોટો દંડ ફટકાર્યો હતો. તેમજ ગંદકી કરવા બદલ બેંકને પણ દંડ કરાયો છે. આ…

Breaking News
0

સાસણનાં જંગલમાં રાજકોટનાં આધેડની થયેલી હત્યાનો ભેદ ઉકેલતી જૂનાગઢ પોલીસ : આરોપીની ધરપકડ

રાજકોટનાં કોઠારીયા રોડ ઉપર બાલાજી પાર્કમાં રહેતા વણીક સોની મનોજભાઈ સીમેજીયા (ઉ.વ. પ૧) છેલ્લા સાતેક વર્ષથી ગુમ હતા. આ દરમ્યાન સાસણ રોડ ઉપર જંગલ વિસ્તારમાંથી તેમની હત્યા કરાયેલી હાલતમાં હાડપિંજર…

Breaking News
0

કોરોના વાયરસથી બચવું હોય તો એક જ ઉપાય એટલે કે, માસ્કનો સતત ઉપયોગ કરો

સમગ્ર વિશ્વમાં મહામારી એવા કોરોના વાયરસનાં સંભવીત ખતરો અને જયાં પણ આ વાયરસ ફેલાયો છે ત્યાં ટપોટપ લોકોનાં મોત થઈ રહયા છે તેની સામે સમગ્ર ગુજરાતનું સરકારી તંત્ર જાગૃત બની…

Breaking News
0

કોરોના વાયરસનાં પગલે જૂનાગઢ શહેરમાં શાળા-કોલેજામાં શૈક્ષણિક કાર્ય બંધ

જૂનાગઢ શહેર જીલ્લામાં આજથી કોરોના વાયરસનાં સંભવીત ખતરા સામે શાળા-કોલેજામાં વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરવામાં આવી છે પ્રાથમિકથી માધ્યમીક, કોલેજ કક્ષા સુધીનું શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવ્યું છે. જૂનાગઢ જીલ્લા…

Breaking News
0

સિંહોની વસ્તી ગણતરી જુની પધ્ધતિથી જ કરાશે

ગુજરાતમાં સિંહની સંખ્યા ૧૦૦૦ સુધી પહોંચી ગઈ હોવાનાં અંદાજા વચ્ચે હવે સિંહની વસ્તી ગણતરીનો સમય પાકી ગયો છે. ર૦ર૦ની સિંહની વસ્તી ગણતરી માટે કંઈક અલગ યોજના બનાવવામાં આવી હતી. હવે…

Crime
0

જૂનાગઢ પોલીસ દ્વારા વિવિધ ગુનામાં સંડોવાયેલા રપ શખ્સો સામે કાર્યવાહી

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનિંદર પ્રતાપસિંહ પવાર તથા પોલીસ વડા સૌરભસિંઘ દ્વારા વાહન ચેકીંગ તથા એરિયા ડોમીનેશન કરી, પ્રોહીબિશન અને વોરંટ બજાવવા સંબંધી કામગીરી કરવા ખાસ ઝુંબેશ રાખી, કાર્યવાહી કરવા જિલ્લાના…

local
0

વડાપ્રધાનનાં હસ્તે ગિર બોર્ડરનાં ખેડુતો માટેની દિનકર યોજનાનો રરમી માર્ચે થશે શુભારંભ

ગુજરાત રાજયનું દિવસે-દિવસે મોડેલ સ્ટેટ બનાવવાનું કાર્ય જારશોરથી ચાલી રહયું છે. જૂનાગઢ શહેર અને જીલ્લો જાણે વિકાસનો પર્યાય બનતો જાય છે પ્રવાસન વિભાગને માટે અત્યંત મહત્વનાં આ જીલ્લામાં પ્રવાસન સ્થળોને…