ભાઈ અને બહેનના અમર પ્રેમની ગાથા એવા રક્ષાબંધનની આજે જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ભાવભેર અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જાે કે ભદ્રાની ગડમથલ વચ્ચે આજથી બે દિવસ સુધી…
જૂનાગઢ જીલ્લા પોલીસ વડા તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિત વધુ મજબુત બને તેમજ અસામાજીક પ્રવૃતિ સામે પણ કડક કાર્યવાહી કરીને અસામાજીક…
પુર્વ નાયબ શિક્ષણ નિયામક આર.એસ.ઉપાધ્યાય પરિવાર દ્વારા આગામી તા.૧ સપ્ટેમ્બરને શુક્રવારથી ૯ સપ્ટેમ્બર સુધી શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર જૂનાગઢ ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરેલ છે. ઉપાધ્યાય પરિવારના મોતી સ્વ.શશીકાન્ત…
ભારત બાર જયોર્તિલીંગ પ્રથમ ભગવાનશ્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે દેશ વિદેશના લાખો કરોડો આસ્થાપ્રેમી દર્શને આવતા રહે છે. આ ભાવિકો અને લાંબા રૂટના મુસાફરોની સુવિધાઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રેલ્વે તંત્રે…
સાળંગપુરધામ ખાતે બિરાજતા શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજને આજે રક્ષાબંધન પર્વ પ્રસંગે રાખડીનો અલૌકિક શણગાર કરવામાં આવ્યો હતો અને ભાવિક ભકતોએ દર્શનનો લાભ લીધો હતો.
સમગ્ર જગતમંદિરને લાઈટીંગ ડેકોરેશનથી શણગાર આગામી શ્રાવણ વદ આઠમ તા.૭-૯-૨૦૨૩ ને ગુરૂવારના રોજ દ્વારકાધીશના જગતમંદિરમાં જન્માષ્ટમી મહોત્સવ ધામધૂમથી ઉજવાશે. તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે જગતમંદિરને સુંદર રોશની લાઈટીંગથી સજાવવામાં આવી રહયું…
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા ઓબીસી સમાજ માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જાહેર કરાયેલ ૨૭ ટકા અનામત અંતર્ગત ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરનાં પ્રમુખ પુનિતભાઈ શર્માનાં માર્ગદર્શન…