Author Abhijeet Upadhyay

Breaking News
0

ખંભાળિયાની વિદ્યાર્થિનીએ ગોલ્ડ મેડલ મેળવ્યો

નેશનલ સ્પોર્ટ્‌સ ડે નિમિત્તે તાજેતરમાં અંડર ૧૪ બાળાઓ માટેની ઓપન સ્કીપિંગ સ્પર્ધા તાજેતરમાં રાજકોટ ખાતે યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં ખંભાળિયા તાલુકાના વિરમદળ ગામે રહેતા સરપંચ ખીમાભાઈ આંબલીયાની ધોરણ ૯…

Breaking News
0

‘મુકતાવલી મહાતપ’ની આરાધના વિશ્વની પ્રથમ અદ્‌ભૂત ઘટના

જૈન સંપ્રદાયના રાષ્ટ્ર સંત નમ્રમુની મહારાજના સાનિધ્યમાં ગઈકાલે પારસ ધામ ખાતે મુકતાવલી મહાતપ પારણાનો પ્રસંગ અતિભવ્યતાથી ઉજવાયો હતો. આ કઠીન તપસ્યા કરનારા વિશુદ્ધીજી મહાસતીજી મહારાજ સાહેબ સાવ નાની ઉમરના એટલે…

Breaking News
0

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં આજે રક્ષાબંધન પર્વની ઉજવણી

ભાઈ અને બહેનના અમર પ્રેમની ગાથા એવા રક્ષાબંધનની આજે જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ભાવભેર અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જાે કે ભદ્રાની ગડમથલ વચ્ચે આજથી બે દિવસ સુધી…

Breaking News
0

જૂનાગઢને મુંઝવતી ટ્રાફીક સમસ્યા માટે જીલ્લા પોલીસ વડા દ્વારા નવતર અભિયાન

જૂનાગઢ જીલ્લા પોલીસ વડા તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિત વધુ મજબુત બને તેમજ અસામાજીક પ્રવૃતિ સામે પણ કડક કાર્યવાહી કરીને અસામાજીક…

Breaking News
0

શુક્રવારથી જૂનાગઢ શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરે ઉપાધ્યાય પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન

પુર્વ નાયબ શિક્ષણ નિયામક આર.એસ.ઉપાધ્યાય પરિવાર દ્વારા આગામી તા.૧ સપ્ટેમ્બરને શુક્રવારથી ૯ સપ્ટેમ્બર સુધી શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર જૂનાગઢ ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરેલ છે. ઉપાધ્યાય પરિવારના મોતી સ્વ.શશીકાન્ત…

Breaking News
0

સોમનાથથી કાશી વિશ્વનાથ જયોર્તિલીંગ સીધી વીકલી ટ્રેનથી જાેડાશે

ભારત બાર જયોર્તિલીંગ પ્રથમ ભગવાનશ્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે દેશ વિદેશના લાખો કરોડો આસ્થાપ્રેમી દર્શને આવતા રહે છે. આ ભાવિકો અને લાંબા રૂટના મુસાફરોની સુવિધાઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રેલ્વે તંત્રે…

Breaking News
0

શ્રી કષ્ટભંજન દેવને રાખડીનો અલૌકિક શણગાર કરાયો

સાળંગપુરધામ ખાતે બિરાજતા શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજને આજે રક્ષાબંધન પર્વ પ્રસંગે રાખડીનો અલૌકિક શણગાર કરવામાં આવ્યો હતો અને ભાવિક ભકતોએ દર્શનનો લાભ લીધો હતો.

Breaking News
0

દ્વારકાધીશ જગતમંદિરમાં આગામી જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી માટે પૂર્વતૈયારીઓ શરૂ

સમગ્ર જગતમંદિરને લાઈટીંગ ડેકોરેશનથી શણગાર આગામી શ્રાવણ વદ આઠમ તા.૭-૯-૨૦૨૩ ને ગુરૂવારના રોજ દ્વારકાધીશના જગતમંદિરમાં જન્માષ્ટમી મહોત્સવ ધામધૂમથી ઉજવાશે. તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે જગતમંદિરને સુંદર રોશની લાઈટીંગથી સજાવવામાં આવી રહયું…

Breaking News
0

ઓબીસી સમાજને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ૨૭ ટકા અનામત આપવાનો મહત્વનો ર્નિણય કરવા બદલ ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા ઓબીસી સમાજ માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જાહેર કરાયેલ ૨૭ ટકા અનામત અંતર્ગત ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરનાં પ્રમુખ પુનિતભાઈ શર્માનાં માર્ગદર્શન…

Breaking News
0

રાજકોટ, ઇશ્વરિયા, ઘેલા સોમનાથ, ભવનાથ, પરબવાવડી, તરણેતર, પીંડારા, ભૂચરમોરી, ઇન્દ્રેશ્વર, ઢેબરિયો, રવેચી, માધવપુર ઘેડના જગમશહૂર મેળાઓ

તરણેતરનો મેળો જીવનસાથીની પસંદગી અને ગ્રામીણ ઓલિમ્પીકસ, પીંડારાનો મેળો મલ્લ કુસ્તી, માધવપુરનો આંતરરાષ્ટ્રીય મેળો કૃષ્ણ-રૂક્ષ્મણી વિવાહ, ભવનાથ મેળો દિગંબર બાવાઓ માટે પ્રખ્યાત : મેળાઓમાં રાજયસરકાર દ્વારા તૈયાર કરાવાતા તંબુઓ, રાવટીઓ,…

1 128 129 130 131 132 1,283