Author Abhijeet Upadhyay

Breaking News
0

ખંભાળિયામાં ટ્રાફિક પોલીસનું સધન ચેકિંગ : સ્પીડ ગનથી કાર્યવાહી

પોલીસને અવગણીને નાસી છૂટેલો અમદાવાદનો વાહન ચાલક હાઈવે ઉપરથી ઝડપાયો ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારમાં પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિક નિયમન અંગેની કાર્યવાહી કડક હાથે કરવામાં આવી રહી છે. પુરપાટ વેગે…

Breaking News
0

ઇન્ટરવ્યૂ લેવા ચાર્ટર્ડ પ્લેનમાં ટ્રસ્ટી આવ્યા : દેવભૂમિ દ્વારકા જિલ્લાની વધુ બાર ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યની નિયુક્તિ કરાઈ ઃ તમામને સ્થળ ઉપર જ નિમણુંક પત્ર અપાયા

દ્વારકાની ગર્લ્સ સ્કુલમાં વર્ષો પછી આચાર્યની જગ્યા ભરાઈ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તારીખ ૩૦ જુલાઈથી જિલ્લાની ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યોની ખાલી રહેલી જગ્યા માટે ઇન્ટરવ્યૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં મંગળવારે…

Breaking News
0

દાતારબાપુના દર્શને જતા યાત્રીકો માટે વન વિભાગ દ્વારા ગેટ ખોલવામાં નહી આવતા દાતાર સેવકો કરશે આંદોલન

જૂનાગઢમાં ભારે વરસાદના કારણે કલેકટરના જાહેરનામાના અનુસંધાને ઉપલા દાતાર દર્શને જતા યાત્રિકો માટે રોક લાગી ગઈ છે અને કોઈપણ યાત્રિક દાતારના દર્શને ન જાય એના માટે નીચે જે વન વિભાગનો…

Breaking News
0

જૂનાગઢમાં વધુ ૯૩ જર્જરીત બિલ્ડીંગો અંગે નોટીશ

જૂનાગઢ શહેરમાં સોમવારે બિલ્ડીંગ તૂટી પડતા એક પરિવારના ૪ના થયેલા મૃત્યુંથી સર્જાયેલી કરૂણાંતિકા બાદ કમિશ્નર અને એસટીપીઓના પગ નીચેથી ઘરતી સરકી ગઇ છે. એટલું જ નહિ ૪ના મોતના કુંડાળામાં પગ…

Breaking News
0

જૂનાગઢ રેન્જ આઈજી મયંકસિંહ ચાવડા, જીલ્લા પોલીસ વડા રવી તેજા વાસમ શેટ્ટીની બદલી : નવનિયુકત આઈજી નિલેશ જાંજડીયા અને જીલ્લા પોલીસ વડા તરીકે હર્ષદ મહેતાની નિમણુંક

ગુજરાતના પોલીસ તંત્રમાં મોટે પાયે ધરખમ ફેરફારો ગઈકાલે કરવામાં આવ્યા હતા. ૭૦ જેટલા ઉચ્ચ પોલીસ અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. જેમાં જૂનાગઢ રેન્જ આઈજી તરીકે ફરજ બજાવતા મયંકસિંહ ચાવડા અને…

Breaking News
0

રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ સહિત રૂ. ૨૦૩૩ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પો જનતાને સમર્પિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી  રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ સૌરાષ્ટ્ર-ગુજરાતને નવી ઊર્જા આપનારું પાવરહાઉસ બની રહેશે  આજે ગુજરાત એરોપ્લેન બનાવવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે  કેન્દ્ર સરકારે ગુડ ગવર્નન્સ-સુશાસન…

Breaking News
0

જૂનાગઢમાં સેન્ટીંગના ચોકાની ચોરી

જૂનાગઢના ઝાંઝરા ગામ ખાતે રહેતા ગંગદાસભાઈ વ્રજલાલભાઈ ટાંકએ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, તેઓનું સેન્ટીંગનું કામકાજ રાધાનગર, આંબાવાડીમાં ચાલતું હોય અને તેમના સેન્ટીંગના ચોકા ત્યાં રાખવામાં આવેલ દરમ્યાન…

Breaking News
0

વેરાવળમાં મહોરમના તાજીયા ઝુલુસ માટે વિશેષ બંદોબસ્ત તૈનાત કરવાની સાથે ડ્રોન, સીસીટીવી, બોડી વોર્ન કેમેરાઓથી ચાંપતી નજર રાખવામાં આવશે

તહેવારોને લઈ જિલ્લા પોલીસવડાએ શહેરના તમામ આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક યોજી : તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે પોલીસ તંત્રના સહકારમાં રહેવા પોલીસવડાની આગેવાનોને ખાસ અપીલ સંવેદનશીલ વેરાવળ શહેરમાં…

Breaking News
0

ગીર સોમનાથના વેરાવળ તેમજ તાલાલા તાલુકામાં જમીન ધોવાણ અંગે સર્વેની કામગીરી

કુલ ૧૫ ટીમો દ્વારા દેદા, સોનારિયા, માધુપુર વગેરે ગામમાં થઈ રહ્યો છે સર્વે ગીર સોમનાથ જિલ્લામાં તા.૧૮ થી તા.૨૦ જુલાઈ દરમ્યાન પડેલ ભારે વરસાદ તથા હિરણ અને દેવકા નદીમાં ઉભી…

Breaking News
0

અધિકમાસ નિમિત્તે દ્વારકાધીશ જગતમંદિરમાં રામનવમી પર્વની ભવ્ય ઉજવણી કરાઈ

મધ્યાહન સમયે ઠાકોરજીની ઉત્સવ આરતી પુરષોત્તમ માસ દરમ્યાન દ્વારકાધીશ મંદિરમાં ઊજવાતા ઉત્સવ પૈકી ભગવાન વિષ્ણુજીના જ સ્વરૂપ એવા મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામનો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો. ઠાકોરજીને ભગવાન શ્રીરામ…

1 159 160 161 162 163 1,287