જૂનાગઢ શહેર મધ્યમાંથી પસાર થતી રેલ્વે લાઈનને બ્રોડગેજ બનાવવાની કામગીરી દરમ્યાન કરવામાં આવનાર અંડર બ્રિજ બાબતે અસરકર્તા વિસ્તારના લોકોનો રોષ ચરમસીમાએ છે. પરંતુ કોઈ અકળ કારણોસર લોકો આ રોષ વ્યક્ત…
જૂનાગઢમાં તા.૨૮-૫-૨૦૨૩ને રવિવારના રોજ ભારત વિકાસ પરિષદ જૂનાગઢ શાખા દ્વારા નબળા અને આર્થિક પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે રાહત દરે ફુલસ્કેપ નોટબુક વિતરણ અને સામાન્ય રાહદારીઓ માટે છાશ વિતરણની શરૂઆત કરાઈ…
ભારત સરકાર વર્ષ ૨૦૨૩-૨૪માં રવિ પાકોની ટેકાના ભાવે ખરીદી કરશે : ભારત સરકારને ભલામણ કરવા રાજ્ય સરકારે ટેકાના ભાવ નક્કી કર્યા : કૃષિ મંત્રી ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી રાઘવજી પટેલના…
વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના…
દેશની માતા-બહેનોને ઉત્તમ આરોગ્ય સેવાઓ મળી રહે, તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન મુજબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર મિશન મોડમાં કામ કરી રહી છે અને રાજ્યમાં અનેકવિધ યોજનાઓ-કાર્યક્રમો…
“૧૦૮ એમ્બ્યુલન્સ સેવા”માં આવતા ગર્ભાવસ્થા સંબંધિત કેસોની જટિલ પરિસ્થિતિઓમાં જરૂરી સમયસૂચકતા દાખવી ઈ.એમ.ટી.ની મદદથી પ્રસુતાઓની એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસુતિ કરાવવામાં આવે છે. આવા જ કિસ્સામાં રાજકોટ જિલ્લાના સાણથલી અને સરધારની…
રાજ્ય સરકારે મહિલાઓના સન્માન અને સુરક્ષા ક્ષેત્રે અનેક યોજનાઓ અમલી બનાવીને નોંધપાત્ર ખેડાણ કર્યું છે. ખાસ કરીને મહિલાઓ માટે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન શરૂ કરીને સ્ત્રીને વ્યક્તિગત અને સામાજિક રીતે…