વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ અને શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી…
ટકાઉ વિકાસની સંકલ્પનાને સાર્થક કરવા “વૃક્ષ ખેતી યોજના” હેઠળ જિલ્લામાં વર્ષ ૨૦૨૨-૨૩માં ૧૮૫ લાભાર્થીઓને રૂા.૧૨.૮૦ લાખની સહાય ચુકવાઈ : મિયાવાકી પધ્ધતિ હેઠળ ઈશ્વરિયા પાર્ક-ગોંડલ તાલુકામાં “વન કવચ” તૈયાર કરાશે “કુદરતિ…
વીંછીયા તાલુકાના સોમ પીપળીયા ખાતે આવેલ સુપ્રસિધ્ધ યાત્રાધામ શ્રી ઘેલા સોમનાથ મહાદેવના મંદિરમાં તથા મંદિરની બહાર કરવાના કરવાના થતા વિવિધ વિકાસ કામો અંગેની બેઠક પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાળવીયાના અધ્યક્ષસ્થાને…
રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકામાં અમરાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કિડનીના દર્દીઓ માટે તાલુકા કક્ષાનાં ડાયાલીસીસ સેન્ટરનું લોકાર્પણ કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાનાં વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ સેન્ટર ખાતેથી દર્દીઓને…
ઇલેક્ટ્રોનિક ઉપકરણો નકામાં બને ત્યારે વધતો કચરો એટલે ઈ-વેસ્ટ. કમ્પ્યૂટર, લેપટોપ, મોબાઈલ,ટી.વી., રીમોટ, ચાર્જર, બેટરી, ઈલેક્ટ્રોનિક સ્પેર પાર્ટ વગેરે ઈલેક્ટ્રોનિક સાધનોની બનાવટમાં ઝેરી ધાતુઓનો ઉપયોગ કરવવામાં આવે છે. સાધનોના ઉપયોગમાં…
ખંભાળિયા શહેરમાં નગરપાલિકા દ્વારા વિતરણ કરવામાં આવતું પાણી ડહોળુ હોવા અંગેની વ્યાપક ફરિયાદો ઊઠવા પામી છે. ખંભાળિયા શહેરને પાણી પૂરૂ પાડતા ઘી ડેમની સપાટી હાલ તળિયે છે, ત્યારે શહેરના અનેક…
સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં દરિયો નહી ખેડવા માછીમારોને ચેતવણી સાથે તંત્ર સાબદુ ચોમાસું દરવાજે ટકોરા દઈ રહ્યું છે અને ચોમાસાના દસ્તક અનુસાર હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે. જયારે…
જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં ગઈકાલે બપોરના સમયે પેરોલ ફર્લો સ્કવોર્ડના જાપ્તામાંથી એક આરોપી પોલીસની નજક સામે ભાગી જતા પોલીસ બેડામાં દોડધામ મચી હતી. આરોપીને સારવાર માટે હોસ્પિટલ લાવવામાં આવેલો ત્યારે ઘટના…