જૂનાગઢ અને સોરઠ પંથકની જનતા માટે કંઈક કરી છુટવાની ભાવના સાથે દેશની તેમજ જૂનાગઢની આરઝી હકુમતની જંગમાં મહત્વની કામગીરી દાખવનારા બિલખા ગામનાં સ્વાતંત્ર્ય સેનાની અને આરઝી હકુમત સેનાનાં ગુપ્તચર વિભાગનાં…
દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જૂનાગઢમાં ઉમેદવારોનાં સમર્થનમાં રોડ-શો કર્યો હતો. જેમાં તેમણે ગુજરાતમાં મફતમાં વિજળી આપવાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, માર્ચ પછી તમારા ઘરનું વિજબિલ તમારે ભરવાની જરૂર નથી,…
વિધાનસભાની ચૂંટણી જાહેર થતા નામ જાહેર થયેલ ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત થયા છે. ત્યારે ૮૮ કેશોદ વિધાનસભા મત વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું.…
વિશ્વ સુપ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરે કાર્તિક પૂર્ણિમાનાં મેળામાં ભારતીય સંસ્કૃતિનાં જે દર્શન અને મેળો માણવા આવનારની ભાવાત્મક લાગણીઓનાં પ્રતિવર્ષની જેમ અનેરા દર્શન થયા હતાં. સોમનાથ ટ્રસ્ટનાં જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા…
વિશ્વ વિખ્યાત અર્થશાસ્ત્રી, પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી અને નાણામંત્રી, કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, હું…