Author Abhijeet Upadhyay

Breaking News
0

આવતીકાલે ૯મી નવેમ્બર જૂનાગઢનો મુકિતદીન

કોઈપણ ધારાસભ્ય ચુંટાય તેમણે આરઝી હકુમત ચળવળની ગાથા જીવંત રાખવા મેમોરીયલ કે સ્મારક બનાવવા પ્રજાને ખાત્રી આપવી પડશે ૯મી નવેમ્બરનો દિવસ જૂનાગઢ માટે મીઠી મધુરી યાદ અને આઝાદીનો સુવર્ણ દિવસ…

Breaking News
0

ગરવા ગિરનારની પરિક્રમા શાંતીપૂર્ણ માહોલમાં પૂર્ણ : ૧ર લાખથી વધારે ભાવિકોએ પુનીત ભાથું બાંધ્યું

દુર-દુરથી ભાવિકો પરિક્રમાનાં મેળામાં આવી પહોંચ્યા હતા : એક દિવસ વહેલી શરૂ થઈ હતી અને એક દિવસ વહેલી પરિક્રમા સંપન્ન થઈ છે જૂનાગઢ નજીક આવેલા ગરવા ગિરનારની ૩૬ કિમીની લીલી…

Breaking News
0

જૂનાગઢમાં મુસ્લિમ સમાજ દ્વારા ગ્યારવી શરીફની સાદગી પૂર્ણ રીતે ઉજવણી

મોરબી ઝુલતા પુલકાંડને લઇ લેવાયો હતો આ ર્નિણય જૂનાગઢ શહેરમાં હઝરત ગોષે આઝમ રદી અલ્લાહો તઆલા અનહોની(ગ્યારવી શરીફ) યાદમાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં હઝરત ગુલઝાર બાપુના અધ્યક્ષ સ્થાને તારીખ…

Breaking News
0

આમ આદમી પાર્ટીનાં રાષ્ટ્‌્રીય સંયોજક અરવિંદ કેજરીવાલનો જૂનાગઢમાં રોડ શો

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયો છે અન ચૂંટણીનાં ફૂંકાયેલા શંખનાદને પગલે રાજકીય પક્ષો આ ચૂંટણી જંગ જીતવા મેદાનમાં ઉર્તયા છે. કોંગ્રેસ, ભાજપ અને આપ વચ્ચેની ત્રિપાંખીયા જંગની ટક્કરમાં…

Breaking News
0

સોરઠ પંથકમાં ૩ અપમૃત્યુંનાં બનાવ

મુળ દાહોદ જીલ્લાનાં ગરબાડા તાલુકાનાં અલ્પેશ રામસિંગ ભાંભોર(ઉ.વ.ર૧) તેમની પત્ની સાથે સામાન્ય બોલાચાલી થતા તેમની પત્ની પીયર જતી રહેલ હોય જેથી લાગી આવતા પોતાની જાતે ચુંદડી વડે ગળાફાંસો ખાઈ લેતા…

Breaking News
0

બિલખાનાં સાખડાવદર ગામે મારા-મારી, જાનથી મારી નાખવાની ધમકી : ૩ સામે ફરિયાદ

બિલખા પોલીસ સ્ટેશન તાબાનાં સાખડાવદર ગામે પાદરમાં જ મારામારીનો એક બનાવ બનાવા પામેલ જેમાં ૩ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ બનાવમાં હાલ બાદલપુર ખાતે રહેતા રામભાઈ રાજાભાઈ મોરી(ઉ.વ.રર)એ ગાંગાભાઈ…

Breaking News
0

જૂનાગઢમાં માંગનાથ મહાદેવ મંદિરનો પાટોત્સવ યોજાશે

કારતક વદ બીજને ગુરૂવાર તા. ૧૦-૧૧-રરનાં રોજ જૂનાગઢનાં માંગનાથ રોડ ઉપર આવેલ પુરાણ પ્રસિધ્ધ માંગનાથ મહાદેવ મંદિરનો પાટોત્સવ હોય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેેલ છે. જેમાં સવારે પ.૩૦ કલાકે મંગળા…

Breaking News
0

બિલખામાં પરિવર્તન સંકલ્પ યાત્રામાં આવેલ શકિતસિંહ ગોહીલનું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત

તાજેતરમાં બિલખામાંથી કોંગ્રેસ દ્વારા આયોજીત પરિવર્તન સંકલ્પ યાત્રા પસાર થઈ હતી ત્યારે આ યાત્રામાં ગુજરાતનાં બાહોશ નેતા શકિતસિંહ ગોહીલ પણ જાેડાયા હોય બિલખાનાં રાવતપરા સાઈડ ચોકમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં…

Breaking News
0

જૂનાગઢ આસારામ બાપુના અન્નક્ષેત્રમાં ૧.૫૦ લાખ યાત્રાળુઓએ પ્રસાદ લીધો

જૂનાગઢ હાલ ગિરનારની લીલી પરિક્રમા દરમ્યાન લાખોની જનમેદની પુણ્યનું ભાથું બાંધવા ઉમટી પડે છે ત્યારે આ ઉમટેલી જનમેદનીને ફક્ત પાણીની સુવિધા પૂરી પાડવાની થાય તો પણ તંત્રને આંખે પાણી આવી…

Breaking News
0

ઓલઈન્ડીયા મેમણ જમાત ફેડરેશન યુથ વિંગ સૌરાષ્ટ્ર ઝોન કો.ઓડીનેટર તરીકે અજીમ લાખાણીને જવાબદારી સોંપાઈ

ઓલઈન્ડીયા મેમણ જમાત ફેડરેશન યુથ વિંગ સૌરાષ્ટ્ર ઝોન કો.ઓડીનેટર તરીકે અજીમ લાખાણીની વરણી કરાઈ હતી જેને સર્વેએ આવકારી છે. ઈતિહાસમાં સૌથી નાની વયનાં અને અમરેલી જીલ્લામાંથી માત્ર એક જ એવા…

1 314 315 316 317 318 1,358