Author Abhijeet Upadhyay

Breaking News
0

ભૂજના માર્શલ આર્ટ તાલીમ કેન્દ્રમાં પાકિસ્તાની શરણાર્થી અને યુવતી વચ્ચે પ્રેમ પાંગર્યો

ભીલડી રેલવે જંકશનના પ્લેટફોર્મ એક યુવક અને યુવતી શંકાસ્પદ હાલતમાં બેઠેલા જાેવા મળતા રેલવે પોલીસ દ્વારા તેઓની પૂછતાછ હાથ ધરતા તેઓએ સંતોષકારક જવાબ ન આપી શકતા તેઓને ભીલડી રેલવે આઉટ…

Breaking News
0

વરતેજ ગામે કોંગ્રેસનું વિજય વિશ્વાસ મહાસંમેલન યોજાયું

ભાવનગર શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા ભાવનગર નજીકના વરતેજ ગામે આગામી વિધાનસભાની ચૂંટણી સંદર્ભે “વિજય વિશ્વાસ” મહાસંમેલન યોજાયું હતું અને જંગી જાહેર સભાનું આયોજન કરાયું હતું. આ સભાને સંબોધતા ગુજરાત પ્રદેશ…

Breaking News
0

કોંગ્રેસનું ભાજપ સરકાર સામે તહોમતનામું સરકાર ખાનગી કંપનીઓને પાણીના ભાવે જમીનો આપી રહી છે : સુખરામ રાઠવા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ છે, ત્યારે વડોદરા ખાતે કોંગ્રેસ દ્વારા રાજ્યની ભાજપ સરકાર સામે ‘તહોમતનામું’ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં ગરીબી, બેકારી, રોડ, વિકાસ સહિતના મુદ્દે આક્ષેપ કરવામાં આવ્યા…

Breaking News
0

જૂનાગઢમાં સતવારા સખી મંડળ દ્વારા શ્રધ્ધાંજલી કાર્યક્રમ યોજાયો

મોરબી દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દિવગંતોને શ્રધ્ધાંજલી અર્પણ કરવાનાં કાર્યક્રમો ઠેર-ઠેર યોજાઈ રહ્યા છે તેમજ પ્રાર્થના સભા પણ યોજાઈ છે ત્યારે જૂનાગઢ જાેષીપરા ખાતે શ્રી સતવારા સખી મંડળ દ્વારા મોરબીનાં દિવગંતોનાં…

Breaking News
0

શાપુર ઓઝત નદી ઉપરની રેલિંગ એક વર્ષથી તૂટેલ હાલતમાં : અકસ્માતનો ભય

જૂનાગઢ નજીક શાપુર-નાના કાજલિયાળાને જાેડતી ઓઝત નદી છેલ્લા ૧ વર્ષથી તૂટેલ હાલતમાં હોય, આ પુલ ઉપરથી પસાર થતા લોકોમાં મોરબીની જેમ ગમે ત્યારે અકસ્માતનો ભય સર્જાયો છે. મોરબીમાં બનેલ કરૂણ…

Breaking News
0

સાળંગપુર હનુમાનજી મંદિરે ફૂલોનાં શણગાર ધરાવાયો

શ્રી વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજે કારતક માસ પૂનમ મંગળવારે તા.૮-૧૧-૨૦૨૨ના રોજ દાદાને ફુલોનો દિવ્ય શણગાર ધરાવાયો હતો. આ પ્રસંગે સવારે ૫ઃ૩૦ કલાકે મંગળા…

Breaking News
0

ભેસાણમાં આવતીકાલથી ભાગવતાચાર્ય રાજુદાદા જાનીની શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ

ભેસાણીયા પરિવાર દ્વારા તા.૯ થી તા.૧૫ સુધી યોજાનાર ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞની તમામ તૈયારીઓ પૂર્ણ ભેસાણના જીનપ્લોટ ખાતે ભેસાણીયા પરિવાર દ્વારા આવતીકાલે તારીખ ૯ નવેમ્બરથી ૧૫ નવેમ્બર સુધી શ્રીમદ્‌ ભાગવત સપ્તાહનું…

Breaking News
0

દ્વારકા જગતમંદિરનાં દ્વાર વહેલી સવારે દર્શનાર્થીઓ માટ ખૂલ્યા હતા

આજે ચંદ્રગ્રહણ હોવાથી યાત્રાધામ દ્વારકા જગતમંદિરના દ્વાર વહેલી સવારે ૪ વાગ્યે ખુલ્યા હતા અને વહેલી સવારે મોટી સંખ્યામાં ભાવિકોએ ભગવાનના દર્શન કર્યા હતા. ત્યારે મંદિર ૮ વાગ્યે દર્શન બંધ થયા…

Breaking News
0

યાત્રાધામ બેટ-દ્વારકામાં વન વિભાગનો સપાટો : ગેરકાયદેસર રીતે અનામત વનમાં ઘુસણખોરી કરવા બદલ ૧૬ મહિલાઓ સામે ગુન્હો નોંધી દંડ વસુલાયો

જામનગર વન વિભાગ હેઠળની દ્વારકા રેન્જના બેટ દ્વારકા અનામત જંગલ વિસ્તારમાં ૧૬ મહિલાઓની અટકાયત કરી પૂછપરછ કરતા ગેરકાયદે પ્રવેશ કરતા જણાઈ આવેલ હતું. જે સામે બેટ વન રક્ષક ઈલાબા જાડેજા…

Breaking News
0

ખંભાળિયા નજીકના હાઈવે ઉપર ટ્રકમાં ભીષણ આગ

ખંભાળિયા-જામનગર ધોરીમાર્ગ ઉપર આજરોજ સવારે એક ટ્રકમાં આગ લાગ્યાનો બનાવ બનવા પામ્યો છે. આ આગને ફાયર ફાયટર સ્ટાફે કાબુમાં લીધી હતી. આ અંગે જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા-જામનગર ધોરીમાર્ગ ઉપર…

1 315 316 317 318 319 1,358