માંગરોળ ચોરીના આરોપ સબબ જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલવામાં આવેલ આરોપીને જેલમાં કોન્સ્ટેબલ દ્વારા બેરહમી પૂર્વક માર મારવામાં આવતા આરોપીના પાછળના ભાગે અને બંને પગની સાથળો ઉપર ચાઠાં પડી જતા માંગરોળની સરકારી…
સોમનાથ મહાદેવ મહામેરૂ પ્રાસાદનાં ગગનચુંબી ૧પ૧ ફુટ ઉંચા શિખર ઉપર કાર્તિકી પૂર્ણિમાની મધ્યરાત્રીએ સોળે કળાયેલ પૂર્ણ રીતે ખીલેલો ચંદ્ર એવી રીતે સ્થિત થાય છે કે જાણે ભગવાન શિવે તેને મસ્તક…
બે વર્ષ કોરોના નિયંત્રણનાં કારણે બંધ રહેલ સુપ્રસિધ્ધ ભગવાન સોમનાથ કાર્તિક પૂર્ણિમા મેળો આ વર્ષે અભૂતપૂર્વ માનવ મહેરામણ છલકાયો હતો. કાર્તિક પૂર્ણિમા ત્રિપુરારી પૂર્ણિમા છે. અને પૌરાણીક માન્યતા પ્રમાણે ત્રણ…
બાળકોનો ગણિત, વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યેનો અભિગમ શ્રેષ્ઠ બને અને આજના સમયમાં આંતરરાષ્ટ્રીય ફલક ઉપર ભારતનું નામ રોશન કરે તે ઉદેશ્યથી ડો. હરિભાઈ ગોધાણી કેમ્પસમાં આવેલ શ્રી સરદાર પટેલમાં અને…
માંગરોળ શ્રી સાગર મેમોરિયલ ટ્રસ્ટ તથા પુરોહિત પરિવાર દ્વારા શિવકુંજ ખાતે શાંતિકુંજ હરિદ્વારના વેદમાતાની પરમ કૃપાથી ગાયત્રી પરિવાર જામનગરના સહયોગથી સાગર મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા ગૌ માતાના શુસ્વાસ્થ્ય અર્થે તથા પ્રવર્ત…
આગામી વિધાનસભા ચુંટણીમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને લોકો નિર્ભય ન્યાયી અને મુકત રીતે મતદાન કરી શકે તે માટે પોલીસ તંત્ર સર્તક-જાગૃત છે. તેવો વિશ્વાસ અપાવવા સોમનાથ પ્રભાસ પાટણ ગ્રામ્ય…
વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર રાજદેવસિંહ ગોહિલની અધ્યક્ષતામાં ચૂંટણીને અનુલક્ષીને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચૂંટણી અધિકારીએ પત્રકારોને જિલ્લામાં કુલ ૪ વિધાનસભા બેઠક…
નાનક સાહેબનો જન્મ ૧૫ એપ્રિલ ૧૪૬૯એ પંજાબના તલવંડીમાં થયો હતો જે હવે પાકિસ્તાનમાં છે. આ જગ્યાને નનકાના સાહિબના નામથી પણ ઓળખવામાં આવે છે. શિખ ધર્મમાં ગુરૂ પર્વનું ખાસ મહત્ત્વ હોય…