યાત્રાધામ બેટ દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશનું ઘર એટલે કે રાણીવાસ આવેલો છે. વર્ષ દરમ્યાન લાખો યાત્રિકો અહીં ભગવાન દ્વારકાધીશના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. દર વર્ષની જેમ દિવાળી પછી દેવ…
ઓખા ખાતે ચાલી રહેલા ઓખા બેટ દ્વારકાના સિંગ્નેચર બ્રિજની એસ.પી. સિંગલા કંપની દ્વારા મહારક્ત દાન કરવાના સેવાનું કાર્ય તેમની ઓખા ખાતે કંપનીમાં બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવેલ હતો. ખંભાળીયા સિવિલ…
ઓખા ગુગ્ગળી-૫૦૫ જ્ઞાતિ દ્વારા ઓખા શ્રી દ્વારકાધીશ મંદિરે અનેક મનોરથો થતા રહે છે. તા.૫ને કારતક સુદ-૧૨ શનિવારે ભવ્યાતિ ભવ્ય અન્નકૂટ મનોરથ દર્શન રાખવામાં આવેલ હતો. ઓખાની ધર્મ પ્રેમી જનતાએ આવા…
જૂનાગઢનાં ઝાંઝરડા વિસ્તારમાં રહેતી એક યુવતી છેલ્લા ૩ દિવસથી રહસ્યમય સંજાેગોમાં ગુમ થઈ હતી અને તેની શોધખોળ કરવામાં આવી રહી હતી. આ દરમ્યાન ગુમ થયેલ આ યુવતીનો મૃતદેહ ૩ દિવસ…
જૂનાગઢ નજીક આવેલ ગરવા ગિરનારની લીલી પરિક્રમામાં ભાગ લઈ રહેલા ૩ યાત્રીકોનાં મૃત્યું થયાનું જાણવા મળે છે. આ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર, પરિક્રમાના રૂટ ઉપર ૩ લોકોના મોત નિપજ્યા…
જૂનાગઢ પરીક્રમા દમ્યાન પ્રજાનાં જાનમાલની જેનાં શિરે જવાબદારી છે તેવા પોલીસ વિભાગ દ્વારા અભેદ્ય સુરક્ષા કવચ ગોઠવવામાં આવેલ છે. જૂનાગઢનાં રેન્જ આઈજીપી મયંકસિંહ ચાવડનાં માર્ગદર્શન હેઠળ એસપી રવિતેજા વાસમશેટ્ટી દ્વારા…
જૂનાગઢ નજીક આવેલ ગરવા ગિરનારની ૩૬ કિમીની પરિક્રમા શરૂ થઈ ચુકી છે અને આ પરિક્રમા સાથે ભાવિકોની આસ્થા રહેલી છે અને દુર-દુરથી ભાવિકો સેવાનું પુનીત ભાથું બાંધવામાં આવે છે. દર…
જિલ્લાના ૮૬-જૂનાગઢ વિધાનસભા મતવિસ્તારમાં, ચૂંટણીમાં મહત્તમ મતદાન ટકાવારી મેળવવા તથા મહત્તમ મતદારોને સામેલ કરવા માટે બૂથ લેવલ અવેરનેસ ગ્રૂપ(મ્છય્)ના સભ્યોની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આંગણવાડી કાર્યકર, આંગણવાડી વર્કર,…
માણાવદર તાલુકાનાં બોડકા ગામનાં ભનુભાઈ હિરજીભાઈ સોલંકી(ઉ.વ.૬૪) પોતાનાં ખેતરમાં થ્રેસર વડે માંડવી કાઢતા હતા એ દરમ્યાન તેમણે વિટેલી શાલ પુલીમાં આવી જતા અકસ્માતે તેમનું માથું આવી જતા માથું કપાઈ જવાનાં…