જૂનાગઢમાં સુખનાથ ચોક વિસ્તારમાં પંજેતન યંગ કમિટિ દ્વારા ઈદે-મીલાદ નબીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં દર વર્ષની જેમ ન્યાઝ વિતરણનો કાર્યક્રમ રાખેલ હતો અને આ કાર્યક્રમ અંતર્ગત હિન્દુ-મુસ્લિમ સમાજનાં ભાઈ-બહેનોએ…
રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી એ જણાવ્યું છે કે, ખેડૂતોનું કલ્યાણ એ જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી જનહિતલક્ષી સરકારનો નિર્ધાર છે. ખેડૂત કલ્યાણના મંત્રને વરેલી રાજ્ય સરકારે ખેડૂતના હિત માટે…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહેસાણા ખાતેથી ભારતના સૌ પ્રથમ સતત સૌર ઊર્જાથી સંચાલિત મોઢેરા ‘સૂર્ય ગ્રામ’ રાષ્ટ્રને સમર્પણ કરતા જણાવ્યું કે, આ સૂર્ય ગામના સમર્પણ સાથે જ સમગ્ર ઉત્તર ગુજરાત વિકાસની…
કચ્છના અખાતમાંથી ડ્રગ્સનો જથ્થો લઈ આવતી અને સલામતી પૂર્વક હેરાફેરી કરવા નિશ્ચિત લોકેશન સુધી પહોંચેલ પાકિસ્તાનની “અલ-સાકાર” નામની બોટ અને તેમાં રહેલા છ પાકિસ્તાની ખલાશીઓ ને એ.ટી.એસ.-કોસ્ટ ગાર્ડની બોટ દ્વારા…