રાંદલ માતાજી મંદિર દડવા મુકામે હવનયજ્ઞ સમુહ ભોજન પ્રસાદી સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાવિક ભક્તોએ લાભ લીધો હતો. માણાવદર તાલુકાના દડવા ગામે રાંદલમાંનું ભવ્ય પ્રાચીન…
પવિત્ર યાત્રાધામ દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશનાં જગત મંદિરમાં શરદપૂર્ણિમાની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવેલ હતી. શરદપૂર્ણિમા ઉત્સવ પ્રસંગે જગત મંદિરમાં કાળિયા ઠાકુરને વિશેષ શૃંગાર પરીધાન કરવામાં આવેલ હતો. તેમજ શરદોત્સવ સાથેનો…
ઓખા ખાતે ગાંધીનગરી વિસ્તારમાં સતી માતા મંદિરે શરદ પૂનમ નિમિતે રાસોત્સવ રાખવામાં આવેલ હતો. દરેક બહેનોને ઈનામી કુપન આપવામાં આવેલ હતા અને છેલ્લે રાસ પૂરો થયા બાદ ઈનામી કુપનનો લક્કી…
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે સોમવાર ૧૦-૧૦-૨૦૨૨ના રોજ પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની શુભ પ્રેરણાથી અને કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને…
માછીમાર સમાજને ટીકીટ નહી મળે તો મતદાનનો બહીષ્કાર : ૧૬૦૦ કીલોમીટર દરીયા કિનારે વસતા ૬૦ લાખ માછીમારો સહિત એક કરોડ મતદારો અનેક સીટો ઉપર અસર કરશે ખારવા સમાજની વંડીમાં ગુજરાત…
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા ખાસ ઉપસ્થિત રહેશે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના સંદર્ભે ભાજપ દ્વારા જુદા-જુદા સ્થળોએ ગુજરાત ગૌરવ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી બુધવાર…
અમુલ પશુઓ માટે આશીર્વાદરૂપ ૧૯૬૨ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી સતત સમગ્ર રાજ્યમાં અમૂલ્ય સેવાઓ આપવામાં આવી છે. જેમાં ૧૯૬૨ની કરૂણા એમ્બ્યુલન્સ ૨૦૧૭થી કાર્યરત છે. જેના દ્વારા સમગ્ર ગુજરાતમાં ૪,૩૦,૦૦૦થી વધુ…
રેશનકાર્ડમાં નામ ઉમેરીને રૂા.૭૨૦ કરોડનું કૌભાંડ આચર્યાનો “આપ”નો આક્ષેપ રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ નજીક આવી રહી છે. ત્યારે રાષ્ટ્રીય પક્ષો દ્વારા આક્ષેપો-પ્રતિ આક્ષેપો પણ વધુ તેજ બની રહ્યા છે. દેવભૂમિ…
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે આમ આદમી પાર્ટીના કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અત્રે એસ.ટી. ડેપો સામે આવેલી બિલ્ડિંગમાં શરૂ કરવામાં આવેલા આ કાર્યાલયના પ્રારંભ પ્રસંગે ગાંધીનગરથી ખાસ…