Author Abhijeet Upadhyay

Breaking News
0

જૂનાગઢ સહિત સોૈરાષ્ટ્રમાં ભાદરવી અમાસની ભાવભેર ઉજવણી

ભાદરવી અમાસનાં આજનાં દિવસે જૂનાગઢ સહિત સમગ્ર સોૈરાષ્ટ્રમાં ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. પિતૃ તર્પણ માટેનાં શ્રેષ્ઠ સ્થળ ગણાય છે ત્યાં માનવ મેરામણ ઉમટી પડેલ છે. આજે ભાદરવી અમાસનું…

Breaking News
0

રાજ્યના બસ સ્ટેશનોમાં મુસાફરોના ખિસ્સા હળવા કરી ચોરી કરતી આંતરરાજ્ય ગેંગને ઝડપી પાડતી વેરાવળ પોલીસ

રાજ્યભરના બસ સ્ટેન્ડોમાં ભીડનો ફાયદો ઉઠાવી મુસાફરોના ખિસ્સા હળવા કરી મોબાઈલ, રોકડ રકમની ચોરી કરતી બે દંપતીની આંતરરાજ્ય ગેંગને વેરાવળ પોલીસે રૂા.૧.૧૪ લાખની રોકડ સહિત સાડા સાત લાખના મુદામાલ સાથે…

Breaking News
0

જૂનાગઢમાં સમય મર્યાદામાં વ્યવસાય વેરો જમા કરાવવા અપીલ

મહાનગરપાલિકા દ્વારા પગારદારો, વેતનદારો બંને વ્યવસાયીઓ વેપારીઓ પાસેથી વ્યવસાયવેરો ઉઘરાવવાની કામગીરી જૂનાગઢ મહાનગરપાલિકાને સોંપાયેલ છે. તમામ વ્યવસાયી કરદાતાઓએ વ્યવસાયવેરાની વર્ષ ૨૦૨૨-૨૩ની તથા પાછલી બાકી રહેતી રકમ તા.૩૦-૯ સુધીમાં ભરપાઈ કરવા…

Breaking News
0

જૂનાગઢનાં ૪ પીઆઈની થયેલ બદલી

રાજયનાં મુખ્ય પોલીસ વડા આશિષ ભાટીયા દ્વારા રાજયનાં પ૦ પીઆઈની બદલીનાં હુકમો જારી કરવામાં આવેલ છે. જે અંતર્ગત જૂનાગઢમાં ફરજ બજાવતાં શ્રીમતી જે.પી. વરીયાને જીઈબીમાં મુકવામાં આવેલ છે. આ ઉપરાંત…

Breaking News
0

અભ્યાસ માટે વિદ્યાર્થીને સહાયરૂપ બની જૂનાગઢ પોલીસે દાખવી પ્રસંશનીય કામગીરી

જૂનાગઢ રેન્જના ઇન્ચાર્જ ડીઆઈજી નિલેશ ઝાંઝડીયા તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે”…

Breaking News
0

જૂનાગઢમાં જુગાર દરોડો : સાત ઝડપાયા

જૂનાગઢ બી ડીવીઝન પોલીસે ગઈકાલે બજરંગનગર, ફાર્મશી નજીકથી જુગાર અંગે દરોડો પાડી સાત શખ્સોને રૂા.૧૧,ર૬૦ની રોકડ સાથે ઝડપી લઈ તેમનાં વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. જયારે મેંદરડા તાલુકાનાં…

Breaking News
0

શ્રી સોમનાથ મહાદેવને સાંજે અમરનાથ શ્રૃંગાર – અન્નકુટ દર્શન

સોમનાથ મહાદેવને પવિત્ર શ્રાવણના અમાસની પૂર્વ સંધ્યાએ ભસ્મનો શ્રૃંગાર કરવામાં આવેલ હતો. આજે સાંજે અમાસ નિમિતે અમરનાથ શ્રૃંગાર – અન્નકુટ દર્શન કરવામાં આવશે.

Breaking News
0

શ્રાવણી અમાસનાં દિવસે દ્વારકાધીશનાં દર્શને ભાવિકો ઉમટી પડયા

યાત્રાધામ દ્વારકામાં આજે શ્રાવણી અમાસના છેલ્લા દિવસે વહેલી સવારથી ગોમતી નદીમાં સ્નાન કરી ૫૬ સીડીથી દ્વારકાધીશના દર્શન માટે ભાવિકોની ભારે ભીડ ઉમટી હતી અને સ્થાનિકો અને પ્રવાસીઓ ભગવાનના દર્શન કરી…

Breaking News
0

હાથલા ગામે શનિદેવ મંદિરે ભકતોનું ઘોડાપુર ઉમટયું

આજે શનિવાર અને અમાસનો સંયોગ એટલે શનિશ્વરી અમાસ કહેવાય છે. આજે દેવભૂમિ દ્વારકાનાં હાથલા ગામે શનિદેવ મંદિરે વહેલી સવારથી ભકતોના ઘોડાપુર ઉમટી રહેલ છે. નાની મોટી પનોતી દરમ્યાન શનિદેવ મંદિરે…

Breaking News
0

સોમનાથ મહાદેવની પાવન ભૂમિ ઉપર શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરનાર વંદનીય વડીલ ડો.તન્નાની વિદાયથી પંથકમાં શોકની લાગણી પ્રસરી

લોહાણા જ્ઞાતિરત્ન આદરણીય પરમ રામ ભકત ડો.આર.જી. તન્ના ઉ.વ.૧૦૧નું તા.૨૬ ના શુક્રવારે નિધન થતા વેરાવળ શહેર તથા પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રસરેલ છે. સદગતના દિવ્યાત્માની પ્રાર્થના શોકસભા તા.૨૯-૮-૨૦૨૨ને સોમવારે સાંજે…

1 393 394 395 396 397 1,356