હાલના સાંપ્રત સમયમાં કાચી ઉંમરમાં દીકરા-દીકરીઓ દ્વારા લેવામાં આવેલ અપરિપક્વ ર્નિણયના કારણે માતા-પિતાને ક્ષોભ જનક પરિસ્થિતિમાં મૂકી દેતા હોય છે. આવા કિસ્સાઓમાં સામાન્યરીતે દીકરા દીકરીના અપરિપક્વ ર્નિણય આધારે ઘર છોડીને…
ચોરવાડ – ગડુ રોડ ઉપર વિસણવેલ ગામનાં પાટીયા પાસે ગઈકાલે ટ્રકે મોટર સાયકલને હડફેટે લેતા એકનું મૃત્યું થયું છે. વેરાવળ ખારવાવાડ, કામનાથ ચોક પાસે રહેતા નાથાલાલ મેઘજીભાઈ વણિક (ઉ.વ.૪૬)એ ટ્રક…
હિન્દુ ધર્મમાં ગણપતિ મહોત્સવનું વિશેષ મહત્વ રહ્યું છે. ગણેશ તો ગણરાજ્યના અધિપતિ છે. ભારતીય સંસ્કૃતિમાં ગણપતિ મહોત્સવનું વિશેષ મહત્ત્વ જાેવા મળે છે. સંસ્કૃતિ એટલે લાંબા સમયથી સમૂહમાં રહેતાં માનવીઓએ સમાજના…
દ્વારકા ખાતે દીપકભાઈ માણેક પ્રસ્તુત “સાઝ ઔર આવાઝ “દ્વારા મુકેશચંદ માથુરની ૪૬મી પુણ્યતિથિ નિમિતે એક સંગીતનો કાર્યક્રમ દીપકભાઈ માણેકના ઘરે રાખવામાં આવેલ હતો. હાલ નવા જનરેશનના ગીતો તરફ લોકો વળી…
માંગરોળ ખાતે લાલજી મંદિર ચોક પાસે આવેલ પૌરાણિક શિતલામાતાના મંદિરના ચોકમાં છેલ્લા ૩૨ વર્ષથી નિયમિત રીતે શિવમહિમન સ્ત્રોતનું પઠન કરવામાં આવે છે. જેમાં ૫ વર્ષના બાળકોથી લઈને યુવાન, યુવતીઓ અને…
કોડીનાર પોલીસ દ્વારા ટ્રાફિકને અડચણરૂપ થતા વાહન ચાલકો ઉપર સખ્ત કાર્યવાહી અને કડક ટ્રાફિક ડ્રાઇવ કરવા પી.આઈ. એ.એમ. મકવાણાએ ઝુંબેશ શરૂ કરતાં ટ્રાફિકના મનુભાઈ જાદવ, પિયુષભાઈ ઝાલા, ગોપાલભાઈ મોરી, ધીરૂભાઈ…