અમદાવાદ જેવા શહેરમાં રસ્તે રખડતા પશુઓને ઢોરનાં ડબ્બે કે કેટલ કેમ્પોમાં તાત્કાલીક ભરતી કરાવી દેવા એક ખાસ અભિયાન ચલાવવા માટે મ્યુની. તંત્રને ગુજરાતની મહાનગરપાલિકા, નગરપાલિકાઓને અદાલતોએ જયારે આદેશ જારી કર્યો…
શિવ પુરાણમાં જેનો મહિમા વર્ણવાયો છે તેવા ભાદરવા સુદ ત્રીજ-કેવડા ત્રીજે સોમનાથનાં શિવાલયો-કેવડામય બન્યા છે. ભાવિક બહેનોએ આજે પુષ્પને બદલે માત્ર કેવડાનાં પાન સદાશિવને ચઢાવી શ્રધ્ધા-ભકિત વ્યકત કરી હતી. વહેલી…
જૂનાગઢમાં નાદુરસ્ત તબિયતને લઈ જમવાનું ન બનાવતા પતિએ પત્નીને માર મારી ઇજાગ્રસ્ત કર્યાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે બી ડિવિઝન પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વણઝારી…
દેશની એકતા અને અખંડિતતા માટે વર્તમાન પરિસ્થિતિ ખૂબજ ગંભીર બની રહી છે. કેટલાક ચોક્કસ તત્વો દ્વારા દેશભરમાં ધર્મની આડમાં ઉશ્કેરાટ ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં દેશ પ્રત્યે પ્રેમની…
વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે એમ એમ કર્મચારીઓનો વિરોધ બહાર આવી છે. આજે જૂનાગઢ કલેકટર કચેરી ખાતે કર્મચારીઓએ ભેગા થઈને કોન્ટ્રાકટ, આઉટ સોર્સીંગ, ફિકસ પગાર, ઈન્સેન્ટીવ, માનદ વેતન નાબુદ…
શ્રી સ્વામીનારાયણ મંદિર વડતાલધામ સંચાલીત વિશ્વ વિખ્યાત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે કેવડાત્રીજ નિમિત્તે આજે તા. ૩૦-૮-રરને મંગળવારનાં રોજ દાદાને કમળકાકડી, લવીંગ, એલચીનાં વાઘાનો દિવ્ય શૃંગાર તેમજ કષ્ટભંજનદેવનાં સિંહાસનને…