મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ૭૬માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પ્રજાજનોને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા પાઠવી છે. તેમણે જણાવ્યુ છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આપેલા ‘હર ઘર તિરંગા’ના આહવાનને પગલે સમગ્ર રાજ્યમાં ઘરે ઘરે…
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે. હર ઘર તિરંગાને લઈને જૂનાગઢ જિલ્લો તિરંગાના રંગે રંગાયો છે. જૂનાગઢના બાદલપુર ગામ નજીક આવેલા ઓઝત-૨…
જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં જુગારની મોસમ પુર બહારમાં ખીલી છે ત્યારે અનેક સ્થળોએ પોલીસે જુગાર અંગે દરોડા પાડેલ છે અને અનેક લોકોને ઝડપી લીધા છે. પોલીસનાં જણાવ્યા અનુસાર, બી ડીવીઝન…
અંબાજી મંદિર ગિરનાર તથા ગુરૂ દત્તાત્રેય અને નિલકંઠ મહાદેવના મહંત નાનાપીરબાવા શ્રી ગણપતગીરીબાપુ કૈલાસવાસ પામતા પુજ્ય સંતની સમાધિ માટે પાલખી યાત્રા નિલકંઠ મહાદેવ મંદિરેથી ગિરનાર દરવાજા સમાધિ સ્થળે આવતા અનેક…
શ્રાવણ માસનો પવિત્ર દિવસોમાં ભગવના શીવજીની ભકિતમાં ભાવિકો લીન બની ગયા છે. આજે શ્રાવણ માસનો ત્રીજાે સોમવાર હોય, સવારથી જ પૂજન, અર્ચન, આરતી સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જૂનાગઢ…
જૂનાગઢ ભવનાથ ખાતે આવેલ સંતશ્રી વેલનાથ બાપુની જગ્યા ખાતે દિવ્ય ધ્વજા આરોહણનાં મનોરથ કાર્યક્રમમાં રાજકોટ થી જૂનાગઢ સુધીની ભવ્ય યાત્રા યોજવામાં આવી હતી અને આ યાત્રામાં અનેક સેવકો-ભાવિકો જાેડાયા હતા…
જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં આ વર્ષે ચોમાસાની શરૂઆત સાથે જ મેઘરાજાએ અનહદ કૃપા વરસાવી છે. ધીમી ધારે અને સતત વરસી રહેલા વરસાદને લઈને જૂનાગઢ શહેર અને જીલ્લાનાં વિવિધ તાલુકાઓમાં ૭૦…
રાજય સરકાર દ્વારા ડો. વી.પી. ચોવટીયાની જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢનાં નિયમિત કુલપતિ તરીકે નિમણુંક કરવામાં આવતાં તેઓએ તારીખ ૧૦ ઓગસ્ટ, ૨૦૨૨નાં રોજ કુલપતિ તરીકેનો ચાર્જ સંભાળી લીધેલ છે. અગાઉ તેઓએ…