જૂનાગઢની સોૈથી મોટી સરકારી હોસ્પિટલમાં એક દર્દી અને તેની માતાએ ફરજ ઉપરનાં નર્સ્િંાગ સ્ટાફ ઉપર હુમલો કરી અને મારામારીનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે અને બે સામે ફરિયાદ થઈ છે.…
હિંમતનગરની બાજુમાં આવેલ જેતોડ ગામમાં દિપુનું સ્થાન આવેલું છે જયાં નૂતન મંદિરનાં નિર્માણ પ્રસંગે ગમન સાંથલ (ભુવાજી) પરીવાર દ્વારા ભવ્ય આયોજન કરાયું હતું. જેમાં જૂનાગઢ શ્રી રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમનાં…
કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલ દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. પશુઓમાં જાેવા મળતા લમ્પી સ્કીન ડીસીઝને અટકાવવા તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી હતી. મંત્રીએ દ્વારકા…
માત્ર એક લોટી જળથી પ્રસન્ન થતા ભોળાનાથના પવિત્ર પર્વ શ્રાવણ માસના આજરોજ પ્રથમ સોમવારે ખંભાળિયા શહેર તથા તાલુકાના વિવિધ શિવાલયોમાં મોટી સંખ્યામાં શિવ ભક્તોની ભીડ જાેવા મળી હતી. ખંભાળિયામાં આજરોજ…
જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલા ભૂતનાથ મહાદેવ મંદિર, બિલનાથ મહાદેવ મંદિર, જાગનાથ મહાદેવ મંદિર સહિતનાં વિવિધ વિસ્તારોમાં આવેલા શિવાલયોમાં આગામી સોમવારનાં દિવસે અને ખાસ કરીને શ્રાવણ માસનાં પ્રથમ સોમવારે વિશેષ પુજાના…
આવતીકાલથી ૧૦ દિવસ સુધી જૂનાગઢ શહેર-જીલ્લામાં શહાદતનો પર્વ મહોર્રમ મનાવવામાં આવશે. તે સંદર્ભમાં જૂનાગઢ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા મોહર્રમને લગતી વિવિધ બાબતો-જાહેરાનામા વિગેરે બાબતે અધીક કલેકટર એસ.બી. બાંભણીયાનાં અધ્યક્ષ સ્થાને…