માંગરોળ શકિતનગર ખાતે રહેતા પુનિતભાઈ ગોવિંદભાઈ ચુડાસમા (ઉ.વ.૩૦)એ અલ્તાફભાઈ ગફારભાઈ પરમાર તથા રહીમભાઈ ગફારભાઈ કાબરા રહે. બિલખાવાળા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આ કામનાં આરોપીઓએ કેશોદ માર્કેટીંગ યાર્ડમાં…
લગભગ બધાએ નાગરવેલનું મસાલા વાળું પણ તો ખાધું હશે. પરંતુ એકવાર ચલ્લી સોપારી, ગુલકંદ, ટોપરાના છીણ વગેરેના સંમિશ્રણથી બનાવેલ ચોકો પાનનો ટેસ્ટ પણ તો કરવો જાેઈએ. જૂનાગઢમાં એ.જી. હાઈસ્કૂલના મેદાન…
ગુજરાત પ્રદેશ પ્રોફેશનલ્સ કોંગ્રેસના પ્રમુખ અને વરિષ્ટ શિક્ષણવિદ ડો. નિદત્ત બારોટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને એક પત્ર પાઠવી તાજેતરમાં અંગ્રેજી ભવનમાં થયેલ એમ.એ. (ઈંગ્લીશ)ની પ્રવેશ કાર્યવાહી બાબતે તપાસ કરવા રજૂઆત કરી…
જૂનાગઢ બ્રહ્મસમાજનાં જુની પેઢીનાં મહિલા અગ્રણી જાહન્વીબેન ભાસ્કરભાઈ ઉપાધ્યાયનું અવસાન થયેલ છે. તેઓ લાંબા સમયથી બિમાર હતાં. તેમણે મહિલાઓનાં ઉત્કર્ષ માટે અને આર્થિક રીતે પગભર બને તે માટે અનેક સેવાભાવી…
માંગરોળના દિવાસા ગામની પ્રાથમિક શાળામાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં દીકરીઓના હાથે દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ હતું તથા ગ્રામજનો-આગેવાનોના માર્ગદર્શન સાથે રક્તદાન શિબિર શરૂ કરવામાં આવેલ હતી. આ…