ખંભાળિયા શહેરમાં કેટલાક સમયથી ચોક્કસ વિસ્તારમાં આયુર્વેદ પીણાના નામે કેફી પીણાનું વેંચાણ કરવામાં આવતું હોવા અંગે અહીંના ડીવાયએસપી સ્ટાફ દ્વારા કાર્યવાહી કરી અને એક એજન્સીમાં દરોડો પાડીને રૂા.૨૬.૧૩ લાખની કિંમતની…
જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં છેલ્લા ૧૮ દિવસ થયા મેઘરાજાની અવિરત સવારી ચાલુ રહી છે. દિવસ દરમ્યાન સતત વરસાદ વરસવાનાં કારણે મોસમનો કુલ વરસાદ ૬૦ ટકાથી ઉપર પહોંચી ગયો છે અને…
ગીર-સોમનાથ જિલ્લામાં ગત મોડીરાત્રીથી ફરી મેઘ સવારી શરૂ થયેલ અને સવાર સુધીમાં સાવર્ત્રિક ૨ થી ૫ ઈંચ જેટલો વરસાદ વરસાવી દેતા પાણી પાણી થઈ ગયું છે. જિલ્લામાં સૌથી વધુ વેરાવળ-સોમનાથમાં…
સોમનાથ સાંનિધ્યે મંદિર ટ્રસ્ટના પાણીના ટાંકા પાસે રહેલ એક ક્લોરીનના ગેસનો બાટલો કોઈ કારણોસર લીકેજ થતા આસપાસના વિસ્તારોમાં તેની અસર વર્તાઈ હતી. આ લીકેજની ત્રણેક લોકોને અસર પણ પહોંચતા સારવાર…
વેરાવળ-સોમનાથ જાેડીયા શહેરમાં બે દિવસથી પડી રહેલ ભારે વરસાદના પગલે અનેક વિસ્તારો, માર્ગો અને સોસાયટીઓમાં પાણી ભરાવવાથી લોકો મુશ્કેલીનો સામનો કરી રહયા હતા. તેમ છતાં આ મુશ્કેલીથી તંત્ર અજાણ હોય…
જૂનાગઢ જીલ્લાનાં મેંદરડા તાલુકાનાં નાની ખોડીયારથી નતાડીયા ગામ તરફ જતા રસ્તા ઉપર આવેલ ગીર કેસરી ફાર્મ હાઉસ ખાતેથી દારૂની મહેફીલ માણતા પાંચ શખ્સોને પોલીસે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી…
જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા તાજેતરમાં શરૂ કરવામાં આવેલ સી ટીમ દ્વારા મહિલાઓને મદદ કરી, સામાન્ય પ્રજાના લોક માનસ…