જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં છાપરા સોસાયટી વિસ્તારમાં રહેતા સ્વ. ધર્માબેન વિશનદાસ રૂપારેલ(ઉ.વ.૮૨) કે જેઓ ચંદુભાઈ, સુરેશભાઈ અને રમેશભાઈના માતા થાય છે. જેમનું તા.૧૫-૭-૨૦૨૨ને શુક્રવાર, અષાઢ વદ બીજના રોજ દુઃખદ અવસાન થયેલ…
દ્વારકાધીશ જગતમંદિરમાં શ્રીજીના મનોરથ દર્શન યોજવા તે દરેક ભાવિકોનું સ્વપ્ન હોય છે. હાલના દિવસોમાં ઠાકોરજીના મનોરથ દર્શનોમાં સતત વધારો જાેવા મળ્યો છે. આજરોજ વરસાદી માહોલ વચ્ચે દ્વારકાધીશ મંદિરમાં શ્રીજીને એક…
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર-સાળંગપુરધામ ખાતે આજે શનિવાર નિમિતે તા.૧૬-૭-ર૦રરનાં રોજ દાદાને મોગરાનાં ફૂલોનાં દિવય વાઘાનો શણગાર કરાયો હતો.
સરકાર દ્વારા અનાજ, કઠોળ તથા ગોળ વિગેરે જેવી જીવન જરૂરી ચીજ વસ્તુઓ ઉપર પાંચ ટકા જી.એસ.ટી. લાદવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. આ ર્નિણયનો ઠેર-ઠેર વ્યાપક વિરોધ ઊઠવા પામ્યો છે. અનાજ…
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે શુક્રવારે આરોગ્ય વિભાગ દ્વારા તમામ ચાર તાલુકાઓમાં કુલ ૫૯૦ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે પૈકી એકમાત્ર દ્વારકા તાલુકામાં જ નવા સાત કેસ નોંધાયા છે. જાે…
કલ્યાણપુર તાલુકાના માળી ગામે પ્રવેશતા રસ્તા ઉપર આવેલા કોઝ-વે ઉપર ગઈકાલે તાજેતરના વરસાદના કારણે પૂરના પાણીમાં એક યુવાન તણાવવા લાગ્યો હતો. જાે કે, સ્થાનિક ગ્રામ લોકોએ તેને બચાવ્યો હતો. માળી…
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ વર્ષે મેઘરાજા મહેરબાન બન્યા છે અને જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ વરસી ચુક્યો છે. જે પૈકી ખંભાળિયા અને દ્વારકા તાલુકામાં તો સો ટકાથી વધુ વરસાદ પડી…
દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ ચાર તાલુકાઓમાં છેલ્લા બે દિવસ થયા મહદ અંશે મેઘવીરામ સાથે ઉઘાડ વચ્ચે સૂર્યનારાયણના દર્શન થયા હતા. છેલ્લા બે દિવસથી ઉઘાડ જેવો માહોલ રહેતા લોકોએ રાહતની લાગણી…
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં નગરપાલિકા તંત્ર દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક સામેની ઝુંબેશ ચાલુ રાખવામાં આવી હતી. જેમાં જુદા જુદા વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી કરાઈ હતી. નગરપાલિકાના નવ નિયુક્ત…