બાળકોમાં થતો સર્વાંગી વિકાસ અને બાળકમાં રહેલ કૌશલ્યને બહાર લાવવા અને એક પ્લેટફોર્મ આપવા માટે શૈક્ષણિક વેકેશન દરમ્યાન જૂનાગઢ લોહાણા મહિલા મંડળ દ્વારા સ્પોર્ટસ કોમ્પીટીશનનું ભવ્ય આયોજન કરાયું હતું. શ્રી…
જૂનાગઢમાં તાજેતરમાં તારીખ ૧૦-૭-૨૦૨૨ના રોજ વોર્ડ નંબર-૯ની અંદર ખાટલા બેઠક યોજવામાં આવી હતી. જેમાં હાજર ઉપસ્થિત રહેલ મહામંત્રી જયભાઈ પઢિયાર અને મેયર ગીતાબેન પરમાર અને મોહનભાઇ પરમાર પણ ઉપસ્થિત રહેલ…
શ્રી માળી વણિક સોની જ્ઞાતિનાં કુળદેવી મહાશકિત શ્રી વાઘેશ્વરી માતાજી આશરે ૭૦૦ વર્ષથી સિંદોરીયા બાગ પાસે, આંબલીનાં ઝાડ નીચે, મોટા ઓટલા ઉપર માંગરોળમાં બિરાજતા હતા. તે પછી કાળેક્રમ સારૂ મંદિરનું…
માંગરોળના મક્તુપુર ગામના ખેડૂત ચુડાસમા બળવંતસિંહ માળમજી છેલ્લા ૧૨ વર્ષથી નિયમિત રીતે વિજળીનું બીલ આવે કે મોટેભાગે પ્રથમ દિવસે જ બિલની રકમ ભરી આપતા આ વાતની નોંધ રાજકોટ ડીવીઝન દ્વારા…
ભારતમાં ગુરૂપાદસ્વામી સમિતિની ભલામણોના આધારે, બાળ મજૂરી(પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ ૧૯૮૬માં ઘડવામાં આવ્યો હતો.૧૭ વર્ષથી ઓછી ઉંમરના બાળકની કોઈપણ આર્થિક ઉત્પાદક પ્રવૃત્તિમાં વળતર, વેતન અથવા નફો સાથે અથવા તેના વિના…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની બે મહાનગરપાલિકાઓ અને બે નગરપાલિકાઓ મળી ચાર શહેરોમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂા.૧૦૯.પ૭ કરોડના વિવિધ વિકાસ કામોને એક જ દિવસમાં સૈદ્ધાંતિક મંજૂરી આપી…
રાજયનાં શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે, હવે રાજ્યમાં ધોરણ-૯ થી ૧૨ના પાઠ્યપુસ્તકમાં પ્રાકૃતિક ખેતીના અભ્યાસક્રમનો સમાવેશ કરવામાં આવશે. પ્રાકૃતિક ખેતીનો અભ્યાસક્રમ વિષયના તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.…
કોમી એકતાનાં પ્રતિક એવા ઉપલા દાતારની જગ્યા ખાતે આજે વહેલી સવારથી દાતારબાપુનાં દર્શનાર્થે ભાવિકો ઉમટી પડયા હતા. ત્યારે મહંત ભીમબાપુ દ્વારા ભાવિકો માટે કેરીનો રસ, પુરી, બટેટાનું શાક, દાળ-ભાત સહિત…
જૂનાગઢનાં વિશાલભાઈ ગોકળભાઈ ચાવડા ગત તા. ૮ જુનનાં રોજ માણાવદરથી જૂનાગઢ આવતા હતાં ત્યારે ભુતનાથ રેલ્વે ફાટક પાસે પહોંચતાં પાછળથી એક મોટર સાયકલ ઉપર બે અજાણ્યા પુરૂષો આવેલ અને ઈવનગર…
વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરે આગામી તા.૧૧ કે ૧ર જુનનાં રોજ સોમનાથ ટ્રસ્ટનાં ટ્રસ્ટી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સોમનાથ મહાદેવનાં દર્શન-પૂજન અર્થે પધારે તેવી શકયતા છે. તેઓ દિવથી હેલીકોપ્ટરમાં…