ઉના પોલીસ સ્ટેશનમાં શાંતી સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં વિવિધ જગ્યાએ બંદોબસ્ત લઈને લોકોના મંતવ્યો જાણ્યા આ તહેવાર નિમિત્તે શાંતિપૂર્ણ યોજાઈ અને કોઈ બનાવ ન બને તેની કાળજી સમાજના…
ભગવાન દ્વારકાધિશને રીઝવવા મહિલાઓએ મંદિરમાં ગોપી રસ કર્યો હતો. મહિલાઓના મત મુજબ જ્યાં કૃષ્ણ ત્યાં ગોપી અને જ્યાં ગોપી ત્યાં રાશ અને જ્યાં રાશ ત્યાં સંગ ભગવાન કૃષ્ણ હોય છે.…
દ્વારકા તાલુકાના રાંગાસર ગામે દીપડો હોવાની આશંકાએ ખેડૂત અને માલધારીઓમાં ચિંતા જગાડી છે. ગત રાત્રિએ લિંગારેશ્વર મહાદેવના મંદિરે પટાંગણમાં રહેલી એક વાછરડીનું મારણ થયું હતું તેમ ત્યાંનાં પુજારીએ જણાવેલ છે.…
દ્વારકાનાં સુરજકરાડી ગામે ૨૦૦૨થી કાર્યરત શ્રીકૃષ્ણનગર પ્રાથમિક શાળામાં હાલ આચાર્ય સહીત ૯ શિક્ષકો ૪૦૯ બાળકોને અભ્યાસ કરાવે છે. આ શાળાની છત જર્જરિત થઇ ગયેલ અને ચોમાસામાં વરસાદ આવે ત્યારે બાળકોને…
તાજેતરમાં ગુજરાત રાજયમાં આવેલ ૩૮ સંસ્કૃત મહાવિદ્યાલયોની ર૭મી રાજયસ્તરીય સ્પર્ધાઓનું આયોજન ભરૂચ ખાતે શ્રી નર્મદા સંસ્કૃત પાઠશાળામાં કરવામાં આવેલું હતું. જેમાં વેદ, વ્યાકરણ, સાહિત્ય, ન્યાય જેવા વિવિધ શાસ્ત્રોની ર૮ સ્પર્ધાઓ…
ભારત સરકારનાં પેટ્રોલીયમ મંત્રી અંતર્ગત ચાલતા પી.સી.આર.એ. દ્વારા જૂનાગઢ જીલ્લામાં વિવિધ મંડળોનાં સહયોગથી ઘરેલું ઉર્જા બચતની તાલીમ યોજાઈ હતી. જેમાં બહેનોને ગેસ બચાવો અને ઘરમાં સિલીન્ડર વધારે કેમ ચાલે, રસોઈ…
ભગવાન દ્વારકાધીશ તથા દેવાધિદેવ મહાદેવમાં અપરંપાર શ્રદ્ધા ધરાવતા અહીંના આગેવાન પી.એસ. જાડેજા દ્વારા આગામી રવિવારે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ખંભાળિયા માર્કેટીંગ યાર્ડના ચેરમેન, જામનગર ડિસ્ટ્રિક્ટ બેંકના…
જૂનાગઢ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છ ગુજરાતમાં કાળઝાળ ગરમીથી લોકો અકળાઈ ઉઠયા છે. ઉનાળાની શરૂઆત સાથે જ આકરી ગરમીનો દોર શરૂ થયો છે. જૂનાગઢ સહિત વિવિધ શહેરોમાં તાપમાન ૪૦ ડિગ્રીએ પહોંચી ગયું છે.…
એશિયાટિક સિંહોનો વસવાટ માત્ર ગુજરાતમાં છે એટલા માટે જ ગુજરાતનો સાવજએ ના માત્ર ગુજરાતની પરંતુ દેશની શાન માનવામાં આવે છે. રાજ્ય સરકાર પણ સિંહોના જતન માટે અનેક કાર્યો કરી રહી…
જૂનાગઢ શહેરમાં ગઈકાલે એક અજાણ્યા યુવકની હત્યા કરેલી હાલતમાં લાશ મળી હતી અને પોલીસે યુવકની હત્યા અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત…