Author Abhijeet Upadhyay

Breaking News
0

મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વખત સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવતા ભુપેન્દ્રભાઈ પટેલ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગીર-સોમનાથ જિલ્લામાં ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મહાદેવના ભાવપૂર્વક દર્શન કર્યા હતા. મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વખત સોમનાથ મહાદેવને પૂજા અભિષેક કરી  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે…

Breaking News
0

સાળંગપુર : કષ્ટભંજનદેવને દિવ્ય તિરંગાનો શણગાર

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને પ્રજાસત્તાક દિન નિમિતે તા.ર૬-૧-ર૦રરનાં રોજ ફુગ્ગાઓ વડે દિવ્ય તિરંગાનો શણગાર કરવામાં આવેલ હતો. દાદાનાં મંદિરને કેસરી, સફેદ અને લીલા ફુગ્ગાઓ…

Breaking News
0

મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીનાં હસ્તે અમૃત યોજના અંતર્ગત સુએજ પમ્પીંગ સ્ટેશનનું લોકાર્પણ કરાયું

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા અમૃત યોજના અંતર્ગત સુએજ પમ્પીંગ સ્ટેશનનાં લોકાર્પણનો કાર્યક્રમ પણ આજે યોજવામાં આવ્યો હતો. રૂા.૧૬.૬૭ કરોડનાં ખર્ચે તૈયાર થયેલ ગંદા પાણીનાં શુધ્ધિકરણ માટેની આ યોજના અંતર્ગત સુએજ પમ્પીંગ…

Breaking News
0

જૂનાગઢ શહેર અને જીલ્લામાં કોરોનાનો તરખાટ ૧૪૯ કેસ નોંધાયા

જૂનાગઢ શહેર અને જીલ્લામાં કોરોનાએ તરખાટ મચાવ્યો છે. ગઈકાલે સાંજ સુધીમાં નોંધાયેલા સત્તાવાર આંકડા અનુસાર જૂનાગઢ શહેરમાં ૬૬ કેસ, જૂનાગઢ તાલુકામાં ૩, કેશોદ-ર૩, ભેસાણ-૧, માળીયા -૧, માણાવદર-ર૧, મેંદરડા-૧, માંગરોળ-૧૧, વંથલી-૭,…

Breaking News
0

ગિરનાર પર્વત ઉપર બીજા દિવસે પણ હીમાલય જેવી ઠંડી

ગિરનાર પર્વત ઉપર સતત બીજા દિવસે પણ હીમાલય જેવી ઠંડી રહી છે. અને લઘુતમ તાપમાન ૧.૮ ડીગ્રી રહયું છે. જયારે જૂનાગઢમાં ૬.૮ ડીગ્રી તાપમાન નોંધાયું છે. અને ભેજનું પ્રમાણ ૬ર…

Breaking News
0

કોરોનાનાં કેસો ઘટતા ૧ ફેબુઆરીથી સ્કૂલો ફરી શરૂ કરી દેવાશે ?

ગુજરાતમાં ૧ ફેબ્રુઆરીથી ધોરણ ૧ થી ૯ની સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરી દેવા સ્કૂલ સંચાલક મંડળ દ્વારા માંગ કરાઈ છે. સ્કૂલ સંચાલક મંડળે શિક્ષણમંત્રીને રજૂઆત કરી છે કે, ૧ ફેબ્રુઆરીથી…

Breaking News
0

જૂનાગઢમાં યુવા મતદારોની અવશ્ય મતદાન કરવા પ્રતિજ્ઞા

રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે ગઈકાલે જૂનાગઢ જીલ્લા મથકે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં યુવા મતદારોને EPIC CARDનું વિતરણ કરાયું હતું. તેમજ દરેક ચૂંટણીઓમાં પોતાના મતદાન હક્કનો ઉપયોગ કરી અવશ્ય…

Breaking News
0

ગીર-સોમનાથમાં રાજ્યકક્ષાના પ્રજાસતાક દિવસની ઉજવણી ઉપર જાણો જિલ્લાની પ્રાકૃતિક તથા સાંસ્કૃતિક વિરાસત

દેશમાં ૭૩મો પ્રજાસતાક દિવસ મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં રાજ્યકક્ષાની ઉજવણી સોમનાથ દાદાના પ્રાંગણ સમા ગીર-સોમનાથ જિલ્લા ખાતે કરવામાં આવી રહી છે. ગીર-સોમનાથ જિલ્લાની ઓળખ અનેક વિવિધ સ્થળ અને…

Breaking News
0

લક્ષ્ય દ્વિપ ટાપુ સમૂહની ભૂમિ ઉપર મોરારિબાપુએ ફરકાવ્યો તિરંગો, દેશવાસીઓને શુભેચ્છા પાઠવી

આજનાં રાષ્ટ્રીય પર્વ પ્રસંગે બાપુએ જણાવ્યું હતું કે, કોઈ મને પૂછે કે આપની દ્રષ્ટિએ રાષ્ટ્ર ધ્વજના ત્રણ રંગ છે એની શું વ્યાખ્યા હોઈ શકે તો હું એનો સાત્વિક તાત્વિક અને…

Breaking News
0

ગિરનાર પર્વત ઠંડોગાર : રેકોર્ડબ્રેક ૧.૧ ડિગ્રી તાપમાનનાં પગલે  : જનજીવન ઠુંઠવાયું

જૂનાગઢ અને આસપાસનાં વિસ્તારોમાં આજે કાતિલ ઠંડીનું જાેરદાર આક્રમણ થયું છે. ખાસ કરીને ગરવો ગિરનાર જયાં શિયાળાની આ મોસમમાં પ્રવાસી જનતા મોટી સંખ્યામાં આવતી હોય છે અને સમગ્ર ભવનાથ વિસ્તાર…

1 536 537 538 539 540 1,352