શિયાળાની સીઝનમાં પણ બે વખત માવઠાની સ્થિતિ સર્જાયા બાદ ફરી એકવાર વેસ્ટર્ન ડીસ્ટર્બન્સને લીધે હવામાન વિભાગની સૂચના અનુસાર તારીખ ૧૯મી જાન્યુઆરીથી ૨૨ જાન્યુઆરી સુધી રાજ્યભરમાં ખરાબ હવામાન તથા કમોસમી વરસાદની…
જૂનાગઢમાં ભવનાથ એટલે હિંદુઓની આસ્થાનું કેન્દ્ર બિંદુ છે. ભવનાથમાં હિન્દુધર્મના અનેક અસંખ્ય આશ્રમમાં આવેલા છે. તે પૈકીના હિન્દુઓના ૩૯ આશ્રમોને જૂનાગઢ મામલતદાર દ્વારા દબાણ અંગેની નોટીસ આપવામાં આવેલ હતી. સાંજે…
કોરોના સંક્રમણના ફેલાવાને ગંભીરતાથી લેતા જીલ્લા વહીવટીતંત્ર દ્વારા ગ્રામ્ય અને સંક્રમિત ક્ષેત્રમાં ધ્યાન કેન્દ્રિત કરતા ઘનવંતરી રથ આ સ્થળો ઉપર મૂકીને લોકોને જરૂરી દવા અને પરીક્ષણ કરી આપવાની કામગીરી જીલ્લામાં…
વંથલીનાં ખેડુત દંપતીની હત્યા અને લુંટની સનસનાટીપૂર્ણ ઘટનામાં પોલીસને મહત્વની સફળતા સાંપડી હોવાનું અને ચાર શખ્સોની અટકાયત કરી પુછપરછ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે. જૂનાગઢ જિલ્લાનાં વંથલી તાલુકાનાં સેંદરડા…
જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર…
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારત વર્ષના આસ્થા કેન્દ્ર સોમનાથ ખાતે નવનિર્મિત અતિથિગૃહ વર્ચ્યુઅલી પ્રારંભ કરાવશે એની પૂર્વ સંધ્યાએ દરીયાદેવની મહાઆરતી કરાશે. રાજ્યના માર્ગ અને મકાન તથા પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી…
પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા કરવામાં આવતી ગ્રામસેવકની ભરતીમાં કૃષિ ક્ષેત્રના ડિપ્લોમા અને બીઆરએસના વિદ્યાર્થીઓને લાયક ગણવામાં આવતા હતા પરંતુ તારીખ ૧૧-૧-૨૦૨૨ના રોજ વિભાગ દ્વારા ગ્રામસેવક ભરતી નિયમોમાં વધુ બે…
જૂનાગઢ જીલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાય દ્વારા જૂનાગઢ જીલ્લામાં ર૦૧૬માં ભરતી થયેલ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ સહાયકોને કેમ્પ મારફતે પુરા પગારનાં હુકમો આપવામાં આવેલ હતાં. જાન્યુઆરી માસમાં ૭૩ શિક્ષક ભાઈ-બહેનોને…