શ્રી ખોડલધામ મંદિરમાં બિરાજમાન મા ખોડલની પ્રાણ પ્રતિષ્ઠાને પાંચ વર્ષ પૂર્ણ થતાં હોય શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા આગામી તારીખ ૨૧-૧-૨૨ના રોજ પંચવર્ષીય પાટોત્સવ ઉજવવાનું આયોજન કરેલ છે. હાલની કોરોનાની પરિસ્થિતિ…
જૂનાગઢ શહેરના જવાહર રોડ, હાટકેશ્વર મહાદેવ મંદિર સહીતના વિસ્તારોમાં મકરસંક્રાંતિ નિમિતે વિશ્વ હિન્દૂ પરિષદ જૂનાગઢ મહાનગર માતૃશક્તિ – દુર્ગાવાહીની ટીમ દ્વારા કપડાનું વિતરણ થયું હતું તેમજ રામ ખીચડી વિતરણ પણ…
ખંભાળિયા નજીક જાહેરમાં રોયલ્ટી વગર તથા ઓવરલોડ રીતે ખનીજ ભરેલા ડમ્પરો અગાઉ ઝડપાયા બાદ ગતરાત્રે અહીંના હાઈ-વે માર્ગ ઉપરથી સ્થાનિક લોકો દ્વારા મોરમ ભરીને જતા ચાર ટ્રકોને અટકાવી, આ બાબતે…
જૂનાગઢ શહેર અને જીલ્લામાં કોરોનાએ રોકેટગતિ પકડી છે. મળતી વિગત અનુસાર ગઈકાલે જૂનાગઢ શહેરનાં ૧૧૬ કેસ, જૂનાગઢ તાલુકાનાં ૭, કેશોદ-ર, માંગરોળ-૧, વંથલી-પ મળી કુલ ૧૩૧ કેસ નોંધાયા છે. #saurashtrabhoomi #media…
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ જ્ઞાનબાગ જૂનાગઢમાં તા. ૧૯-૧-રરનાં રોજ સંતો તથા કોલેજનાં વિદ્યાર્થીઓએ પવિત્ર માઘસ્નાન કર્યુ હતું. માઘસ્નાન અંગે સનાતન ધર્મમાં દર્શાવેલ આધ્યાત્મિક મહત્વની માહિતી જ્ઞાનબાગ ગુરૂકુળનાં સાધુ નંદકિશોરદાસજીએ આપી હતી.…
જૂનાગઢ સહિત સોરઠ અને સોૈરાષ્ટ્રમાં ઠંડીમાં ઘટાડો યથાવત રહ્યો છે જેનાં કારણે લોકોએ રાહત અનુભવી છે. દરમ્યાન જૂનાગઢ અને જીલ્લામાં છેલ્લા બે-ત્રણ દિવસથી ઠંડીમાં ઘટાડો થયો છે. ગઈકાલે જૂનાગઢનું લઘુતમ…