ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશનાં અગ્રણી, ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રશિક્ષણ વર્ગનાં સંયોજક તથા શિક્ષણવિદ પ્રદીપભાઈ ખીમાણીની સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના ડાયરેક્ટર પદે નિમણુંક કરવામાં આવતાં ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ…
તાલાલા તાલુકાની ઘુંસીયા જિલ્લા પંચાયત હેઠળનું ઘુંસીયા ગામ કોંગ્રેસનો ગઢ ગણાતું હોય સાથે આમઆદમી પાર્ટીમાં સક્રીય પ્રવિણ રામનું પણ ગામ હોય પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ, આપની સંયુક્ત પેનલ ભાજપ પ્રેરિત પેનલ…
વેરાવળ-ભાવનગર રોડ અકસ્માત ઝોન બની ગયો હોય તેમ દિવસેને દિવસે છાશવારે અકસ્માતોના અનેક બનાવો બનતા હોય છે. ત્યારે ઉમેજથી વાવરડા ગામ જઈ રહેલ જીજે-૩૨-બીઈ-૫૩૨૩ નંબરના બાઈક સવાર યુવરાજસિંહ દુદાવાળા, આતુભાઈ…
વાંચન એ જીવનના ઘડતર માટેનું પાયાનું સાધન છે, જેનાથી વિચારોને મોકળાશ મળે છે. દુનિયાના તમામ ખજાના કરતા પુસ્તકોનો સંગ્રહ સૌથી મોટો ખજાનો છે. ઉપરોક્ત વિચારોને સાર્થક કરી વિદ્યાર્થીઓમાં વાચન કલાને…
આગામી તા.૨૫ ડિસેમ્બરથી તા.૩૧ ડિસેમ્બર સુધી શૌર્યભૂમી ભુચરમોરી ખાતે ભવ્ય અને દિવ્ય “શૌર્યકથા”નું આયોજન કરવામાં આવ્યું છે. આ શૌર્યકથાનું આમંત્રણ આપવા માટે ખંભાળિયા રાજપુત સમાજની એક મિટીંગનું આયોજન કરવામાં આવ્યું…
વિશ્વભરના નિષ્ણાતોને ઓમિક્રોન વેરિએન્ટને લઈને ચિંતા છે. એવું માનવામાં આવે છે કે ઓમિક્રોન વેરિએન્ટને કોઈ વર્તમાન રસીની અસર થતી નથી. જાેકે અમેરિકાના ફાર્માસ્યુટિકલ ઉત્પાદક મોડર્નાએ દાવો કર્યો છે કે તેણે…
ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લાની જુદી જુદી ૧૨૮ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી ગત રવિવારે એકંદરે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. જેના તમામ પરિણામો વિધિવત રીતે ગઇકાલે જાહેર થયા છે. જેમાં…
ગઈકાલનો દિવસ ગ્રામ પંચાયતની ચુંટણીમાં ઉમેદવારી કરનારા સરપંચ પદનાં દાવેદારો તેમજ સભ્ય પદનાં દાવેદારો માટે મહત્વનો દિવસ હતો. કારણ કે તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતોની ચુંટણી બાદ ગઈકાલે જે તે સેન્ટર…