નાતાલ પુર્વે ક્રિપ્ટો કરન્સી અફરાતફરીનો દૌર જાેવા મળી રહ્યો છે. એક માત્ર એક્સઆરપીમાં નોંધપાત્ર અઢી ટકાથી વધુ સુધારો આવ્યો હતો, તો બિટકોઇનના ભાવ ૪૮ થી ૪૯ હજાર ડોલર વચ્ચે અથડાતા…
જૂનાગઢનાં દંપતિ વિરૂધ્ધ ચેક રિટર્ન અંગેનો માણાવદર કોર્ટમાં કેસ દાખલ થયેલ તે કેસમાં નામદાર કોર્ટે આ દંપતિને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે. આ કિસ્સાની વિગત એવી છે કે,…
ઉના-દેલવાડા રોડ ઉપર બીટ જમાદાર અશ્વિનભાઈ ડોડીયાને ખાનગી રૂહે બાતમી મળી હતી કે, એક ટાટા મેજીક ફોરવ્હીલર નં. ૧૪૫૧-વીએચ-૮૫૯૫ દારૂ ભરીને આવી રહી છે અને તેની વોચ રાખીને ચેક કરતા…
જૂનાગઢ સહિત રાજયભરમાં તેમજ દેશભરમાં હાલ સરકારી તંત્ર, જીલ્લા વહીવટી તંત્ર, આરોગ્ય તંત્ર તેમજ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર અને ગુજરાતને હાલ એકજ ભય સતાવી રહયો છે. કોરોનાની ત્રીજી લહેર…
દેશની પ્રતિષ્ઠીત એવી સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા તાજેતરમાં જૂનાગઢનાં લોહાણા રઘુવંશી સમાજનાં અગ્રણી, રાજકીય ક્ષેત્રનાં મહારથી અને ભારતીય જનતા પાર્ટી તેમજ આરએસએસમાં પણ ખૂબ જ ઉમદા સેવા આપનારા શિક્ષણશાસ્ત્રી…
જૂનાગઢ નજીક આવેલા ગરવા ગિરનારની ગોદ ઉપર બિરાજતા અંબાજી માતાજીનાં મંદિરે દેશભરમાંથી ભકતજનો દર્શનાર્થે આવી રહયા છે. આ દરમ્યાન નર્મદા કિનારેથી આવેલા એક સંતે પણ અંબાજી માતાજીનાં દર્શનનો લાભ લીધો…