સ્વામી લીલાશાહ મિત્ર મંડળ જૂનાગઢનાં ચેરમેન તેમજ લાડી સિંધી પંચાયતનાં પૂર્વ પ્રમુખ તથા અન્ય સંસ્થાઓ સાથે સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલ સામાજીક આગેવાન સમાજસેવી એવા રમેશકુમાર સેવકાણીનો આજે ૬૭મો જન્મ દિવસ…
દત્ત અને દાતારની પાવનકારી ભૂમિ એવા જૂનાગઢ શહેર અને તેના રમણીય સ્થાનો, ઐતિહાસીક વિરાસત અને ધાર્મિક પરંપરાની વાત જ નિરાળી છે. પંચરંગી પ્રજા અને કોમ કોમ વચ્ચે ભાઈચારો ભાઈબંધી અને…
ઉતારા મંડળ ભવનાથના ટ્રસ્ટી મંડળની મીટીંગ તાજેતરમાં યોજાયેલ હતી. જેમાં ઉતારા મંડળ ભવનાથના નવા પ્રમુખ તરીકે આહિર સમાજના સૌરાષ્ટ્રના અગ્રણી ઉદ્યોગપતિ લક્ષ્મણભાઈ પિઠીયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. સંસ્થાના મેનેજીંગ…
જૂનાગઢ રેંજના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝુંબેશ રાખવામાં આવેલ છે અને તમામ પોલીસ અધિકારીઓ…
છેલ્લા બે દશકથી માંગરોળ નગર અને પંથક વિસ્તારમાં પર્યાવરણ જતન માટે સમર્પિત સંસ્થા સંજીવની નેચર ફાઉન્ડેશનનાં ટ્રસ્ટી ઉદ્ઘોષક રમેશભાઈ જાેશીની ષષ્ઠીપૂર્તિની ઉજવણી અતિ વિશેષરૂપે કરાઈ હતી. તેમાં વૃક્ષારોપણ અને પંખીનાં…
સીડીએસ બિપિન રાવત ગઈકાલે ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર સાથે દિલ્હીથી એક કાર્યક્રમમાં ભાગ લેવા સુલુરથી વેલિંગ્ટન જઈ રહ્યા હતા. આ દરમ્યાન તેમનું વિમાન કુન્નૂરમાં ક્રેશ થયું છે. દુર્ઘટના સમયે હેલિકોપ્ટરમાં ૧૪…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ અને ઇઝ ઓફ લિવિંગના ત્રિવેણી સંગમથી ગુજરાત વિશ્વના મૂડીરોકાણકારો માટે પસંદગીનું સ્થળ બન્યું છે. લોજિસ્ટિક્સની સુવિધાઓ, સક્રિય નીતિ નિર્માણ…