Author Abhijeet Upadhyay

Breaking News
0

વિવાહમાં થેલેસેમિયા બાળકો માટે રકતદાન કેમ્પ યોજી નોખી ભાત પાડતો તાલાલાનો કાનાબાર પરીવાર

તાલાલામાં લોહાણા સમાજના કાનાબાર પરિવારે લગ્ન અને યજ્ઞોપવિત પ્રસંગે થેલેસેમીયા બાળકો માટે બ્લડ ડોનેશન કેમ્પ યોજી રક્તદાન મહાદાનની પંક્તિઓને સાર્થક કરી પ્રસંગને દિપાવ્યો હતો. લોહાણા મહાજનવાડી તાલાલા(ગીર) ખાતે રૂગનાથભાઇ વાલજીભાઇ…

Breaking News
0

ખંભાળિયામાં જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

ગર્ભસ્થ શિશુના જાતિ પરિક્ષણ અટકાવવા અને સમાજમાં પુરૂષ અને સ્ત્રીનું પ્રમાણ સમતોલ જળવાઈ રહે તે હેતુથી ભારત સરકાર પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ અમલમાં મુકવામાં આવ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ…

Breaking News
0

વંથલી તાલુકાનાં સાંતલપુરધાર નજીક થયેલ લુંટનાં ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી

જૂનાગઢ જીલ્લાનાં વંથલી તાલુકાનાં સાંતલપુરધાર પાસે આવેલ એક ખેતરમાં ત્રણ અજાણ્યા શખ્સોએ પ્રવેશ કરી અને લુંટનાં ગુનાને અંજામ આપ્યો હતો. કુલ રૂા. ૧.૧ર લાખનાં મુદામાલની લુંટનાં બનાવનાં પગલે ચકચાર જાગી…

Breaking News
0

જૂનાગઢ : ગ્રામ પંચાયતની ચુંટણીમાં ઉમેદવારીપત્રકની ચકાસણી બાદ ગ્રામ્ય વિસ્તારમાં જામતો ચુંટણી જંગ

જૂનાગઢ સહીત રાજયભરમાં વિવિધ ગ્રામ પંચાયતોની આગામી તા. ૧૯ ડીસે. યોજાનારી ચુંટણી અંગેનો માહોલ પ્રવર્તી રહયો છે. અને ગ્રામ્ય સ્તરે ચુંટણીલક્ષી વાતાવરણ જાેવા મળી રહેલ છે. દરમ્યાન જૂનાગઢ જીલ્લામાં ૪૧૩…

Breaking News
0

હાઈકોર્ટનાં આદેશને પગલે વિસાવદરથી તાલાલા વચ્ચેનો બ્રોડગેજ પ્રોજેકટ પડતો મુકાયો

થોડા સમય અગાઉ સિંહના અકાળે મૃત્યું અંગે જાહેરહીતની અરજી કરવામાં આવી હતી અને આ સંદર્ભે કોર્ટ દ્વારા પસાર થતી રેલવે લાઈનની વિગતો રજૂ કરવા માટે રેલવે મંત્રાલયને આદેશ આપવામાં આવ્યો…

Breaking News
0

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનાં નેતૃત્વમાં ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળ આજથી બે દિવસ દુબઈનાં પ્રવાસે

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાતનું ઉચ્ચસ્તરિય પ્રતિનિધિમંડળ આજે સવારે દુબઇ જવા રવાના થયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં આગામી જાન્યુઆરી-ર૦રરમાં યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-ર૦રરની ૧૦મી એડીશનમાં યુ.એ.ઇ…

Breaking News
0

ગુજરાતમાં સાંસદોને તેમનાં મત વિસ્તારનાં વિકાસ કાર્યો માટે રૂા.૧૦ કરોડની ગ્રાન્ટ ફાળવવાનો રાજય સરકારનો નિર્ણય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં અધ્યક્ષસ્થાને મળેલી રાજય મંત્રીમંડળની બેઠકમાં સાંસદોને રૂા.૧૦ કરોડની ગ્રાન્ટ તેમનાં મત વિસ્તારનાં વિકાસ કાર્યો માટે ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જયારે રાજયમાં માર્ગ વિકાસ અને માર્ગ મરામત…

Breaking News
0

જૂનાગઢની સરસ્વતી સ્કૂલમાં અમદાવાદના મનોવૈજ્ઞાનિક ડો. મીનાબેન પટેલનો માર્ગદર્શન સેમિનાર યોજાયો

જૂનાગઢમાં માંગનાથ રોડ ઉપર આવેલી સરસ્વતી સ્કૂલમાં તા. ૬ ડિસેમ્બરના રોજ અમદાવાદના પ્રખ્યાત મનોવૈજ્ઞાનિક ડો. મીનાબેન પટેલનો માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો જેમાં તેઓએ કોરોના બાદ સ્કૂલ શરૂ થઈ છે ત્યારે…

Breaking News
0

બાળદીક્ષા ગેરકાનુની, અમાનવીય અને અધાર્મિક : વિજ્ઞાન જાથા

રાજકોટ ખાતે અનિલ જ્ઞાન મંદિર, સ્વસ્તિક ગર્લ્સ હાઈસ્કૂલના છાત્ર-છાત્રાઓ, શિક્ષકોમાં અંધશ્રદ્ધા નિવારણનો ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો લોકજાગૃતિ કાર્યક્રમ સફળતાથી સંપન્ન થયો હતો. ભારતમાં વિવિધ સંપ્રદાયો, જ્ઞાતિ સમાજમાં પોતાના…

Breaking News
0

ખંભાળિયામાં શહેર ભાજપની કારોબારી સંપન્ન : નવા હોદ્દેદારોને સન્માનિત કરાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં ભાજપની શહેર મંડળની કારોબારી બેઠક સોમવારે સાંજે પાર્ટીના આગેવાનો- હોદ્દેદારોની ખાસ ઉપસ્થિતિમાં સુપેરે સંપન્ન થઇ હતી. જેમાં પાર્ટીના આગેવાનો-હોદ્દેદારો સાથે કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા…

1 574 575 576 577 578 1,351