જૂનાગઢ સિવિલ હોસ્પિટલની ઉપલબ્ધીમાં ફરી એકવાર વધારો થયો છે. ગત નવેમ્બર મહિનામાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ૬૮૬ જેટલી સફળ પ્રસૂતિ કરવામાં આવી છે. મહિલાઓની પ્રસૂતિ માટે ખાસ કરીને ખાનગી હોસ્પિટલમાં…
દ્વારકા નજીકના ચરકલા પાસે ગઈકાલે સાંજે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં અમદાવાદથી દર્શન કરવા આવેલ એક જ પરિવારની ચાર વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત નિપજતા ભારે અરેરાટી સાથે…
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી વોલીબોલ બહેનોની સ્પર્ધા સોમનાથ એકેડેમી કોડીનાર ખાતે યોજાયેલી જેમાં સોમનાથ સાયન્સ એકેડેમીની ટીમે સોમનાથ કોલેજની બહેનોએ વોલીબોલનું પ્રતિનિધિત્વ કર્યું હતું જેમાં સોમનાથ કોલેજની બહેનો પ્રથમ ક્રમ…
આગામી તારીખ ૧૯-૧૨-૨૦૨૧ના રોજ મેંદરડા તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણી થવાની છે જેને લઇ અને તમામ ઉમેદવારો દ્વારા ચૂંટણી જંગ શરૂ થઈ ગયો હોય ત્યારે મેંદરડાના સરપંચ તરીકે પોતાની ઉમેદવારી નોંધાવનાર…
કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા જૂનાગઢ ખાતે રૂરલ મિડીયા વર્કશોપનું આયોજન કરાયું હતું. આ વર્કશોપનો ઉદેશ પત્રકારો સાથે સીધો સંવાદ અને સંપર્ક સાધવાનો તેમજ તેમને માહિતી મેળવવામાં પડતી…
જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તળેટી ખાતેથી અંબાજી માતાજીનાં મંદિર સુધીની રોપની સફર અત્યંત રોમાંચકારી અને ‘એકસ્ટ્રા ઓર્ડીનરી થ્રિલર’ હોવાનું પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરોનાં અપર મહાનિર્દેશક ડો. ધીરજ કાકડિયાએ જણાવ્યું હતું. જૂનાગઢનાં…
તાજેતરમાં દેશ ઉપર વ્રજઘાત સમી ઘટના બની હતી. જેમાં સીડીએસ બીપીન રાવતનું અકાળે અવસાન થયું હતું. દેશભરમાં તેઓને શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવી રહ્યા છે ત્યારે અંબાજી મંદિરનાં મહંત તનસુખગીરી બાપુએ…
જીવનમાં સર્વોત્તમ મેળવવાની કળા શીખવતી એસ.એસ.વાય. સંસ્થાની એક અખબારી યાદી જણાવે છે કે, આજનાં વ્યસ્ત અને ત્રસ્ત જીવનમાં આનંદ અને શાંતિ જાણે હણાઈ ગયા છે ત્યારે આ જ જીવનમાં દિનચર્યા…