Author Abhijeet Upadhyay

Breaking News
0

ગિરનાર રોપ-વેને આવતીકાલે એક વર્ષ પૂર્ણ : સાડા છ લાખથી વધુ પ્રવાસીઓએ રોમાંચક સફર માણી

ગુજરાતનાં પ્રથમ નંબરનાં પ્રવાસન ક્ષેત્રનાં સ્થળ તરીકે જેની ગણના થાય છે અને એશિયાનાં સૌથી મોટા એવા ગિરનાર રોપ-વે શરૂ થયાને આવતીકાલે એક વર્ષ પૂર્ણ થઈ રહયું છે ત્યારે ઉષા બ્રેકો…

Breaking News
0

શ્રી જલારામ રઘુવંશી મહિલા મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવની થયેલ ઉજવણી

શ્રી જલારામ રઘુવંશી મહિલા મંડળ દ્વારા લોહાણા સમાજની બહેનો માટે નવરાત્રી મહોત્સવનું આયોજન તા.૭-૧૦-ર૦ર૧ થી તા.૧૪-૧૦-ર૦ર૧ દરમ્યાન સાંજે પ થી ૭નાં સમયે ગિરિશભાઈ કોટેચાનાં નિવાસ સ્થાને કરવામાં આવેલ હતું. જેમાં…

Breaking News
0

કોંગ્રેસનાં સિનિયર નેતાઓનો હાર્દિકને ગુજરાત પ્રદેશ પ્રમુખ બનાવવા સામે વિરોધ, રાજીનામાની ચિમકી આપી

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિરોધ પક્ષના નેતાએ રાજીનામું આપ્યા બાદ નેતાગીરી વિનાની કોંગ્રેસને ફરીથી બેઠી કરવા માટે અને સંગઠનમાં પ્રાણ ફૂંકવા નવી નિમણૂંકો કરવાનું નક્કી કર્યું છે. આ માટે…

Breaking News
0

જૂનાગઢ પોલીસની સમયસરની મદદથી યુવાનને પોતાનાં ત્રણ સંતાન પરત મળ્યા

જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ…

Breaking News
0

ગિરનારની લીલી પરિક્રમાને આ વર્ષે પણ કોરોનાનું ગ્રહણ ?

જૂનાગઢ સહિત સોૈરાષ્ટ્રમાં લોકો દિવાળીનાં તહેવારોની ઉજવણીની તૈયારીઓમાં પડી ગયા છે. બીજી તરફ ગિરનારક્ષેત્રની ૩૬ કિ.મી.ની ગિરનાર ફરતેની લીલી પરિક્રમા આ વર્ષે યોજાશે કે કેમ તે અંગે ચર્ચાઓ થઈ રહી…

Breaking News
0

જૂનાગઢ તાલુકાનાં ઈવનગર પાસે મેટાડોર અને બાઈક વચ્ચે અકસ્માત : કાકા-ભત્રીજાનું મૃત્યું

જૂનાગઢ તાલુકાનાં ઈવનગર પાસે ગત મોડી રાત્રીનાં એક અકસ્માતનો બનાવ બનવા પામેલ હતો. મેટાડોર અને બાઈક વચ્ચે થયેલા ગંભીર અકસ્માતમાં બેનાં મૃત્યું થયા હતાં. આ બનાવ અંગે પોલીસમાંથી મળતી વિગત…

Breaking News
0

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદથી અસરગ્રસ્ત જામનગર, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદરના ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું

ગુજરાત રાજ્યમાં ખરીફ-૨૦૨૧ સપ્ટેમ્બર મહિનામાં થયેલા ભારે વરસાદથી પાક નુકશાન સામે રાજ્ય સરકારે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આ કૃષિ રાહત પેકેજમાં અસરગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોના પાક-નુકશાનને…

Breaking News
0

જૂનાગઢમાંથી એક મહિલાને રૂા.૧.૯૦ લાખની કિંમતનું બાઈક પરત નહી આપી વિશ્વાસઘાત કર્યો

જૂનાગઢમાં માર્કેટીંગ યાર્ડ પાસે કસ્તુરબા કોલોની શેરી નં.૬માં રહેતા ચંદ્રીકાબેન ધીરૂભાઈ કુંવરદાસ (ઉ.વ.૪પ)એ ભરતભાઈ કુછડીયા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી ચંદ્રીકાબેનનું બર્ગમેન મો.સા. નં. જીજે-૧૧ સીજી -…

Breaking News
0

૧૦૦ કરોડ લોકોને રસીકરણનાં બંને ડોઝ પૂર્ણ થયા બાદ  પ્રથમ ૧૦૦ વ્યકિતને ગિરનાર રોપ-વેની યાત્રા ફ્રીમાં કરાવવાની જાહેરાત કરાઈ

કોરોના વિરોધી રસીકરણનાં ૧૦૦ કરોડ ડોઝ પૂર્ણ થશે ત્યારે જે લોકોએ રસીનાં બંને ડોઝ લીધા હશે તેવી પ્રથમ ૧૦૦ વ્યકિતને જૂનાગઢ ખાતે આવેલી રોપ-વે યાત્રા ફ્રીમાં કરી આપવામાં આવશે તેવી…

Breaking News
0

વેરાવળ જીઆઈડીસીમાં સ્વચ્છતા અભિયાન સાથે પ્લાસ્ટિક મુક્ત પરિસરનો નિર્ધાર કરતા ઉદ્યોગપતિઓ

વેરાવળ જીઆઈડીસીમાં ધી વેરાવળ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને જીલ્લા ઉદ્યોગ વિભાગના સંયુક્ત ઉપક્રમે ઔદ્યોગિક વિસ્તારમાં આઝાદી કા અમૃત્ત મહોત્સવ અંતર્ગત સ્વચ્છ ભારત હેઠળ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા…

1 587 588 589 590 591 1,351