જૂનાગઢનાં ઉપલા દાતાર ખાતે તથા નિચલા દાતાર ખાતે આગામી તા. ૧૬-૧૦-૨૧થી હઝરત જમિયલ શાહ દાતારનો ઉર્ષ શરૂ થઈ રહેલ હોય, જે અનુસંધાને ઈન્ચાર્જ મામલતદાર શ્રી અંટાળાની અધ્યક્ષતામાં સિટી મામલતદાર કચેરી…
જૂનાગઢનાં ઝાંઝરડા રોડ ઉપર આવેલ એક એપાર્ટમેન્ટનાં બ્લોકમાંથી રૂા. ૬.૪૯ લાખના મુદામાલની ચોરી કરનાર મહિલાને એલસીબીએ પકડી પાડી તેની પાસેથી દાગીના વેંચ્યા તેના રૂપિયા ચાર લાખ કબ્જે કર્યા હતાં. આ…
વેરાવળ શહેરના વોર્ડ ન.૫ અને ૬ માં દિવસો સુધી ભરાયેલા રહેતા વરસાદી પાણીની સમસ્યાનું એક કારણ યોગ્ય નિકાલ ન થતો હોવાનું છે તો બીજું કારણ બંને વોર્ડમાં ઉપરવાસમાંથી આવતું વરસાદી…
દિવ્યાંગ વિકલાંગ વિદ્યાર્થી વર્તુળ ટ્રસ્ટ તેમજ સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા ભૂતનાથ મંદિરના સહકારથી એક દિવસીય રાસ ગરબા રમવાનું દિવ્યાંગ લોકો માટે સુંદર કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. જેમાં અંધ…
જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ૨ થી ૯ ઓકટોબર દરમ્યાન વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી દરમ્યાન પ્રવેશ ફ્રિ હોય ૩૭,૫૨૨ પ્રવાસીઓએ ફ્રિમાં સક્કરબાગની મુલાકાત લીધી હોવાનું જાણવા…
વિસાવદર નજીક આવેલ સુપ્રસિધ્ધ યાત્રાધામ એવા સતાધાર આપાગીગાની જગ્યાનાં મહંત પૂ. વિજયબાપુનો આજે પપ મો જન્મ દિવસ છે. અઢારેય આલમ જેના પ્રત્યે અપાર શ્રધ્ધા ધરાવે છે તેવી આપાગીગાની જગ્યા ખાતે…
મયારામ દાસજી આશ્રમ તેમજ સત્યમ સેવા યુવક મંડળ દ્વારા આઝાદીના ૭૫ વર્ષ પુરા થતા હોય, જેથી જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે સફાઈ અભિયાન કરવામાં આવેલ હતું. જેમાં ૮ માળમાં દરેક માળે…