Author Abhijeet Upadhyay

Breaking News
0

ખંભાળિયાની ઘી નદીના પાણીને હાનિકારક ગાંડી વેલ દૂર કરવા પાલિકા તંત્રની કવાયત

ખંભાળિયા શહેરની પાદરમાંથી પસાર થતી ઘી નદી કે જે માર્ગ ઉપરના અનેક બોર, કૂવાઓને સજીવન રાખવા તથા આ વિસ્તારની શોભા તેમજ ભૂગર્ભ જળનું સ્તર જળવાઈ રહે તે માટે આશીર્વાદરૂપ છે.…

Breaking News
0

જૂનાગઢ શહેરનાં કલાકારોએ લંડન(યુ.કે.)માં ગરબા સંભળાવ્યા

જૂનાગઢનાં આર.કે. મ્યુઝિકલ એકેડેમીનાં સંચાલક રજનીકાંત ભટ્ટ અને સાથી કલાકારો દ્વારા વર્ચ્યુઅલ નવરાત્રી(ઓનલાઈન)માં લંડન(યુ.કે)ના ખેલૈયાઓને પ્રાચીન ગરબા સંભળાવી ઘરબેઠા ગરબે રમાડ્યા હતા. #saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography…

Breaking News
0

જૂનાગઢ-ગીર સોમનાથમાં નાસતા ફરતા બે આરોપી ઝડપાયા

ગીર સોમનાથ  જીલ્લા પોલીસે છેલ્લા નવેક વર્ષથી નાસતો ફરતો ફરાર આરોપી જરસેદ ઉર્ફે મુરારીખાન મજીદખાનને રાજસ્થાને ખાતેથી ઝડપી લીધો છે. તેમજ જૂનાગઢ જીલ્લાનાં બિલખાનાં ગુનાનો આરોપી રામનિવાસ ઘીસારામ ગુર્જર સાતેક…

Breaking News
0

જૂનાગઢ મહાનગરપાલિકાની વોર્ડ નં.૮ની પેટાચૂંટણીમાં રઝાકભાઈ હુસેનભાઈ હાલા વિજેતા

જૂનાગઢ મહાનગરપાલિકાની વોર્ડ નં. ૮ની ખાલી પડેલી બેઠક ઉપર રવિવારે પેટાચૂંટણી યોજવામાં આવી હતી અને આજરોજ પ્રાંત કચેરી ખાતે ચૂંટણી અધિકારી અંકિત પન્નુની ઉપસ્થિતિમાં મતગણતરી કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું…

Breaking News
0

જૂનાગઢનાં બહુ વગોવાયેલા રસ્તામાં ફરી એકવાર ટ્રક ખૂચી ગયો !

જૂનાગઢ શહેરનાં તમામ રસ્તાઓ ધુળીયા બની ગયા છે. રાજમાર્ગો ઉપરથી પસાર થતી વખતે રાહદારી, વાહનચાલકોને ખૂબ જ મોટી તકલીફો વેઠવી પડે છે. વરસાદને કારણે ઠેક-ઠેકાણે ખાડાઓ પડી ગયા છે. રસ્તાઓનું…

Breaking News
0

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં નવરાત્રીનાં આગમનને વધાવવા તૈયારી

આસો માસની નવરાત્રી શરૂ થવાને હવે ગણતરીનાં દિવસ બાકી રહયા છે ત્યારે જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં નવરાત્રીનાં આગમનને વધાવવા તૈયારી શરૂ થઈ ચુકી છે. માતાજીની આરાધના માટે ચાંદલા, કંકુ, ચુંદડી અને…

Breaking News
0

જૂનાગઢ જીલ્લા પોલીસ તંત્ર દ્વારા વન મહોત્સવ ર૦ર૧નો કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ જીલ્લા પોલીસ તંત્ર દ્વારા પોલીસ હેડકવાર્ટર ખાતે આજે સવારે ૧૧ કલાકે વનમહોત્સવ-ર૦ર૧નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ તકે રેન્જ આઈજી મનિન્દર પ્રતાપસિંહ પવાર, જૂનાગઢ જીલ્લા પોલીસ વડા રવિ તેજા…

Breaking News
0

પ્રથમ નોરતે કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધી પદયાત્રાનું આયોજન

૭ ઓક્ટોબરથી હિંદુ ધર્મના સૌથી લાંબા તહેવાર ગણાતા નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. દર વર્ષની પરંપરા પ્રમાણે આ વર્ષે પણ નવરાત્રિના પ્રથમ દિવસે શ્રી ખોડલધામ મંદિર સુધીની પદયાત્રા યોજાશે. આ…

Breaking News
0

જૂનાગઢ મનપા દ્વારા દરેક વોર્ડમાં સફાઈ અભિયાન હાથ ધરાયું

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જૂનાગઢ મનપા દ્વારા વોર્ડ નં.૯ માં ભવનાથ મંદિર ખાતેથી મેયર ધીરૂભાઈ ગોહેલ, કમિશ્નર આર.એમ. તન્ના, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન રાકેશભાઈ ધુલેશીયા, શાસક પક્ષના નેતા નટુભાઈ પટોળીયા, …

Breaking News
0

ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવની ભાવભેર ઉજવણી થશે

શકિતની આરાધનાના પર્વ એવા નવરાત્રી મહોત્સવનો આગામી ગુરૂવારથી પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે જૂનાગઢમાં છેલ્લા ૬પ વર્ષ જુની અને પ્રાચીન ગરબી મંડળ એવા ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવની ભાવભેર…

1 590 591 592 593 594 1,351