ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરનાં મિડીયા વિભાગનાં સંજય પંડ્યાની યાદી જણાવે છે કે, ગુજરાત સરકારનાં નવનિયુક્ત મંત્રીઓ દ્વારા હાલ જન આશિર્વાદ યાત્રા ચાલુ છે જેના ભાગરૂપે ગુજરાત સરકારના મંત્રી આર.સી.…
વેરાવળમાં વરસતા વરસાદના માહોલમાં સગર્ભા માતાનાં ઘર સુધી ૧૦૮ એમ્બ્યુલન્સ ન પહોંચતા ઇમરજન્સી સેવાના સ્ટાફ દ્વારા સગર્ભાની સ્થળ ઉપર જ પ્રસુતિ કરાવતા માતા-બાળક બંનેનાં જીવ બચાવવાની ફરજ બજાવી હતી. બાદમાં…
ઉના તાલુકા પંચાયતમાં તલાટી કમ મંત્રીઓની પડતર માંગણીઓ અંગે રાજ્ય સરકારે કોઈ નિરાકરણ ન લાવતા હવે તલાટી કમ મંત્રીઓએ આંદોલનના મંડાણ કર્યા છે. #saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio…
કોરોનાનાં બે વર્ષ બાદ રેગ્યુલર રીતે શરૂ થયેલ ગીર અભયારણ્ય અને ગિરનાર અભયારણ્ય હાલમાં સિંહોનાં ચોમાસાનાં ચાર મહીના વેકેશનનાં લીધે બંધ છે. જે બંને અભયારણ્યમાં ૧૬ ઓકટોબરથી ફરી સિંહ દર્શન…
જૂનાગઢ સહિત સોરઠનાં વિવિધ તાલુકામાં ગઈકાલે વિજળીનાં કડાકા-ભડાકા સાથે રાતભર મેઘરાજા વરસ્યા હતા અને જીલ્લાનાં વિવિધ તાલુકામાં સરેરાશ પોણા ઈંચથી લઈ અઢી ઈંચ જેવો વરસાદ નોંધાયો છે. આજે પણ જૂનાગઢ…
જૂનાગઢ જિલ્લાના માંગરોળના કેશોદ રોડ ઉપર રૂદલપુર ફાટક પાસે રાત્રીના સમયે ભયાનક અકસ્માત સર્જાયો હતો. જૂનાગઢથી માંગરોળ તરફ આવતી હિંમતનગર-માંગરોળ રૂટની એસ.ટી. બસ અને માંગરોળથી જૂનાગઢ તરફ જતો માલ ભરેલો…
જૂનાગઢનાં જાણીતા સર્જન અને ત્રિર્મુતિ હોસ્પીટલનાં વડા ડો. ડી.પી. ચિખલીયાની તાજેતરમાં ધી ગુજરાત સ્ટેટ કો-ઓપ. હાઉસીંગ ફાઈનાન્સ કોર્પો. લી.નાં ચેરમેન પદે વરણી કરવામાં આવી છે. ર૬ સપ્ટેમ્બર -ર૧નાં રોજ દિલ્હી…
ગરવા ગિરનારની પવિત્ર ભૂમિ તથા નવનાથ અને ચોર્યાશી સિધ્ધોની તપોભૂમિ એવા ભવનાથ તિર્થક્ષેત્રમાં ગિરનાર રોડ ઉપર આવેલા ગાયત્રી શકિતપીઠ ધામ ખાતે કોરોના કાળમાં અને કોરોનાની મહામારીમાં મૃત્યુ પામેલા દિવંગત આત્માઓનાં…
જૂનાગઢ તાલુકાના વાલાસીમડી ગામની સીમમાંથી બિનવારસુ આધાર કાર્ડનો જથ્થો મળી આવતા સારી એવી ચર્ચા જાગી છે. આ અંગે મળતી વિગત મુજબ જૂનાગઢ તાલુકાના વાલાસીમડી ગામની સીમમાં ફેંકી દેવાયેલા બિનવારસુ આધાર…
માળીયા હાટીના તાલુકાના રહેવાસી ગોપીબેન વિજયભાઇ ગોહિલ જૂનાગઢની સમર્થ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ ૧૨ સાયન્સમાં અભ્યાસ કરતા હતા. દરમ્યાન સ્કૂલ બંધ થઇ હતી. ત્યારે ગોપીબેનને અન્ય શાળામાં એડમિશન લેવાનું હોય સ્કૂલ…