ખંભાળિયા પંથકમાં અવારનવાર સરકારી જમીનમાંથી ગેરકાયદેસર ખનીજ ચોરી પ્રકાશમાં આવે છે. ખંભાળિયા-દ્વારકા વચ્ચે ચાલી રહેલા ફોરલેન હાઈવે પ્રોજેક્ટમાં કોન્ટ્રાક્ટર દ્વારા સરકારી જમીનમાંથી મંજૂરી વગર મોરમ કાઢી અને તેનો ઉપયોગ કરાતો…
શ્રી સત્યમ સેવા યુવક મંડળ દ્વારા સાતમ આઠમના પર્વ નિમિત્તે જરૂરિયાત ગરીબ વર્ગના બહેનો જેમાં વિધવા ત્યકતા અને વૃદ્ધ મહિલાઓને રાશન કીટ આપવામાં આવેલ હતી. જેમાં મીઠાઈ, ફરસાણ, ઘઉં, ચોખા,…
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી વરસાદ ખેંચાઇ જતાં જગતાત ચિંતામાં મુકાઇ ગયો છે. અગાઉ મહદંશે ધરતીપુત્રો વાવેતર કરી ચૂક્યા છે અને છેલ્લા આશરે દોઢેક માસથી વરસાદ ન વરસતા ખેડૂતોની…
કોરોના વાયરસ સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ફરી ૮ મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ લંબાવવાનો ર્નિણય લીધો છે. રાજ્ય સરકારે આપેલી માહિતી પ્રમાણે રાજ્યના આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર,…
‘ડીસમેન્ટલીંગ ગ્લોબલ હિંદુત્વ’ એટલે કે ‘વૈશ્વિક હિંદુત્વના વિઘટન’ ઉપર ત્રિદિવસીય કોન્ફરન્સનું ૧૦, સપ્ટે.થી અમેરિકામાં આયોજન કરવામાં આવ્યું છે. અમેરિકાની મોટા ભાગની ૪૫ કરતાં વધુ યુનિવર્સિટીઓના ૬૦ કેન્દ્રો દ્વારા સહપુરસ્કૃત આ…
ટુરિસ્ટ પ્લેસ માટે જાણીતા હિમાચલ પ્રદેશમાં આ વર્ષે સફરજનના થયેલા મબલખ ઉત્પાદન બાદ ભાવ ગગડી ગયા છે અને તેના કારણે વેપારીઓ જ નહીં પણ સરકાર પણ ચિંતામાં પડી ગઈ છે.…
જૂનાગઢનાં ભૂદેવો અને શિવભકતો દ્વારા પવિત્ર શ્રાવણ માસમાં દેવાધિદેવ મહાદેવને બિલ્વપત્ર ચઢાવવામાં આવે છે ત્યારે બિલ્વ છોડ અને પવિત્ર શ્રાવણ માસ જેવા ત્રિવેણી સમન્વય અને શિવ ભકત, ભૂદેવોને પોતાના ઘર…
ગુજરાત રાજય પોલીસ મહાનિર્દેશક દ્વારા ગઈકાલે રાજયમાં જુદા જુદા સ્થળોએ ફરજ બજાવતા ર૭ જેટલા બિન હથીયારી પોલીસ ઈન્સ્પેકટરોની બદલી કરવામાં આવી છે. જેમાં જૂનાગઢ ખાતે ફરજ બજાવતા પીઆઈ પી.એન. ગામેતીને…