શ્રી દ્વારકાધીશજીના પરમ ભક્ત પરિવાર દ્વારા ગઈકાલે બુધવારને ૨૫ ઓગસ્ટ ૨૦૨૧ના પવિત્ર દિવસે શ્રીજીને ચાંદીના આભૂષણો જેમાં શંખ, ચક્ર, ગદા પદ્મ, મુગટ, હીરા મોતી જડીત હાર અર્પણ કરવામાં આવ્યા હતા.…
પ્રતિ વર્ષ દ્વારકાધીશ મંદિર દ્વારકા ખાતે જન્માષ્ટમી પર્વ ઉજવવામાં આવે છે. આ ઉત્સવનાં દિવસો દરમ્યાન લાખો યાત્રીકો દર્શને આવતા હોય છે. ચાલુ સાલે પણ મંદિરનાં દર્શનનાં નિયત કલાકો દરમ્યાન મંદિર…
ચાર ધામ પૈકીનાં એક સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકાનાં જગત મંદિરમાં દુર દુરથી અનેક ભાવિકો ભગવાન દ્વારકાધીશજીને શિશ ઝુકાવવા માટે આવે છે. મનોકામના પૂર્ણ થતા ભાવિકો દ્વારા ભેટ સોગાદો પણ અર્પણ કરવામાં…
ઉના તાલુકાનો યુવા ઉત્સવ દિનાંક ર૫-૮-૨૦૨૧ના રોજ શ્રી શાહ એચ.ડી. હાઈસ્કૂલ ખાતે યોજાયો હતો. જેમાં અ અને બ વિભાગની સાહિત્ય વિભાગની વક્તૃત્વ, નિબંધ, પાદ્પૂર્તિ, ગઝલ શાયરી લેખન, કાવ્ય લેખન, દોહા…
રાજકોટમાં કોવીડની મહામારી સમયે રાજગોર બ્રાહ્મણ પરીવાર કોવીડ કમીટી દ્વારા રાજકોટ ખાતે કોવીડ સેન્ટર શરૂ કરવામાં આવેલ જે સેવા દરમ્યાન સમગ્ર રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ તરફથી સ્વૈચ્છીક ફંડ આપવામાં આવેલ જે…
ઊના તાલુકાના સીલોજ ગામમાં ધારાવાડી કાદી સાખલીવાવ વિસ્તારમાં ઝેરી ઘઉં ખવડાવીને મોરનો શિકાર કરવાના આરોપમાં વધુ ૩ લોકોની ધરપકડ કરવામાં આવી છે. સીલોજમાં મોરનો શિકાર કરવાના આરોપસર મુળુ જીવા વાઘેલાને…