ગુજરાત રાજ્યમાં જન્માષ્ટમી અને ગણેશોત્સવના આગામી તહેવારોની ઉજવણી લોકો કરી શકે તે હેતુસર મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટિની બેઠકમાં મહત્વપૂર્ણ ર્નિણયો લેવામાં આવ્યા છે. આ ર્નિણયને ભાજપ અગ્રણી…
જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં ઠેરઠેર જુગાર અંગે દરોડો પાડયા છે. જેમાં મહિલા તથા પુરૂષ સામે જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. એ ડીવીઝન પોલીસે ગોધાવાવની પાટી , વાલ્મિકી વાસ…
સોમનાથ અને સાસણની મુલાકાતે રેલ્વેેની સંસદીય સમિતિના સભ્યો સાથે પશ્ચિમ રેલ્વેેના ઉચ્ચ અભિકારીઓ આવેલ હતા ત્યારે સોમનાથ રેલ્વેે સ્ટેાશને વેરાવળ-કોડીનાર નવી રેલ લાઇન નાંખવાની સામે ચાલી રહેલ આંદોલન અંગે પશ્ચિમ…
સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજીના પરમ શિષ્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના ૬૪માં જન્મદિવસ નિમિત્તે દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના શિખર ઉપર ધ્વજઆરોહણ કરાયું હતું. તેમજ શંકરાચાર્યજીના પાદુકા પૂજન સાથે ચંદ્રમૌલેશ્રવર મહાદેવને અભિષેક પૂજન…
રાજકોટનાં કમીશ્નર મનોજ અગ્રવાલ પોતાના પરિવાર તથા મિત્રમંડળ સાથે યાત્રાધામ દ્વારકાના જગતમંદિરના શિખર ઉપર ધ્વજાઆરોહણ કરી દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી અને દ્વારકાધીશ પાસે કોરોના વાયરસ નાબુદ થાય…
જન્માષ્ટમીના તહેવારોમાં સાતમ-આઠમ-નોમ એમ ત્રણ દિવસ દ્વારકાધીશ જગતમંદિર ભાવિકો માટે બંધ રહે તેવી સંભાવના જણાવાઈ રહી છે, પણ આ લખાય ત્યાં સુધી તંત્ર અનિર્ણિત જણાય છે. યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ જગતમંદિરને…